પ્રતિલિપિમાં લોકો સુધી કેવી રીતે પહોંચી શકાય?

પ્રતિલિપિ પર લોકોનું ધ્યાન મેળવવું એ કોઈ મોટું કામ નથી. દ્રઢતા એ ચાવી છે. અમારી પાસે એવા અનેક લેખકો છે જેમણે નાની શરૂઆત કરી હતી પરંતુ વાર્તાના નવા ભાગો પ્રકાશિત કરવામાં તેમની દ્રઢતાના કારણે તેમને ઓછા સમયમાં એક મિલિયનથી પણ વધુ વાંચકોની સંખ્યા હાંસલ કરી છે.

નીચે આપેલા અમારા કેટલાક લેખો વાંચી આપ સમજી શકશો કે પ્રતિલિપિ યાત્રા શરૂ કરતી વખતે વ્યક્તિએ કયા મુખ્ય પરિબળોની કાળજી લેવી જોઈએ. આ લેખો અમારા કેટલાક ટોચના વંચાયેલા, સૌથી વધુ ફોલોઅર્સ ધરાવતા લેખકોના ઇન્ટરવ્યુમાંથી તૈયાર કરવામાં આવ્યા હતા. તેઓએ તેમના ફોલોઅર્સનો આધાર પ્રાપ્ત કરવા માટે તેમણે અનુસરેલી ટીપ્સ, તેઓ કેવી રીતે પ્રતિલિપિમાં તેમનું લેખન જાળવી રાખવાનું સંચાલન કરે છે વગેરે બાબતો આ લેખમાં જાણી શકશો.

આપની વાર્તા વધુ વાચકો સુધી પહોંચાડવા માટે - 1

આપની વાર્તા વધુ વાચકો સુધી પહોંચાડવા માટે - 2

વાર્તા લેખન માટેની પાયાની બાબતો જાણવા માટે અહીં ક્લિક કરશો.

વિવિધ શ્રેણી/કેટેગરીમાં વાર્તા લખવા માટેની પાયાની બાબતો જાણવા માટે અહીં ક્લિક કરશો.

 

શું આ લેખથી આપને મદદ મળી?