શું હું મારી વાર્તાઓને પ્રતિલિપિની બહાર મિત્રો અને કુટુંબીજનો સાથે શેર કરી શકું છું?

આપની વાર્તાને વધુ લોકો સુધી પહોંચાડવાની શ્રેષ્ઠ રીતોમાંની એક તેને શેર કરવી છે. કોઈપણ સોશિયલ મીડિયાની જેમ, પ્રતિલિપિ પર શરૂઆતની મુસાફરી કઠીન હોઈ શકે છે કારણ કે આપની પાસે મર્યાદિત ફોલોઅર્સ હોઈ શકે છે. તેથી આપની વાર્તા વધુ લોકો સુધી પહોંચે તે માટે, પ્રતિલિપી આપને ટેક્સ્ટ મેસેજ, સોશિયલ મીડિયા ચેનલો વગેરે દ્વારા આપના મિત્રો અને પરિવારોને વાર્તાઓ શેર કરવાની મંજૂરી આપે છે.

 

પ્રતિલિપિની રચના શેર કરવા માટે આપ:

 

  1. રચના ખોલો

  2. માહિતી પેજમાંથી શેર બટન પર ક્લિક કરો 

  3. અન્ય પ્લેટફોર્મ પસંદ કરી શેર કરો

 

શેરનો વિકલ્પ રચનાના અંતમાં પ્રતિભાવના પેજમાંથી પણ મેળવી શકાય છે.

 

શું આ લેખથી આપને મદદ મળી?