Pratilipi requires JavaScript to function properly. Here are the instructions how to enable JavaScript in your web browser. To contact us, please send us an email at: contact@pratilipi.com
હ્રદય રોગ ઘણી વાર મૃત્યુ માટે જવાબદાર બને છે. પરંતુ, આપણે હ્રદયની સમસ્યાઓને અટકાવી, એક સારી જીવનશૈલી અપનાવી, હ્રદયરોગ થતા અટકાવી શકીએ છીએ. અહીં, તમારા જીવનમાં દૈનિક ધોરણે ઉતારવા માટે પાંચ મુખ્ય સૂચનો ...
સ્નેક બાઈટમાં તાત્કાલિક સારવારમાં ધ્યાનમાં રાખવાની બાબતો
કિડની એટલે કે મૂત્રપિંડ તે સ્ત્રી અને પુરુષ બંનેમાં સરખા જ હોય છે. અને તેનું કામ પણ બંને માટે સરખુંજ હોય છે. જેમાં 24 કલાક માં આશરે 1700 લીટર જેટલું લોહી શુધ્ધ થાય છે. જેના મારફતે તે શરીર માટેના ...
આ લેખ મારો આગળના "આપણી તંદુરસ્તીને બગાડતા પહેલા રોકી શકાય? " લેખના ભાગ 2 રૂપે છે. તો બંને સાથે વાંચશો તો આ વિષે વધારે જાણી શકાશે, જયારે આપણા શરીરમાં જાણે અજાણ્યે લોહીમાં ખુબ એસીડ વધી ગયેલો હોય છે, ...
સંગીત દ્વારા આરોગ્યની અસરતો જેમણે અનુભવી હોય તેને જ ખબર હોય, તેમ છતાં પણ અહીં જેઓ અજાણ છે તેમને માટે આ માહિતી ઘણીજ ઉપયોગી થશે તેવી મને ચોક્કસ આશા છે. તદ્દન સામાન્ય ભાષામાં કહીએતો સંગીત એટલેકે મધુર ...
શરીર પાંચ તત્વો આગ, વાયુ, આકાશ, પૃથ્વી અને જળનું બનેલું હોય છે. એટલે આપણા શરીરમા આ પંચતત્વોનું બેલેન્સ હોય ત્યાં સુધી આપણું શરીર સ્વસ્થ રહે છે. પરંતુ આ બધા તત્વોમાંથી કોઈપણ તત્વમાં ખામી સર્જાય ત્યારે ...
ઘણાંબધાં કુદરતી આયુર્વેદિક દર્દશામકો જેવા કે રાઈ, કાળાં મરી અથવા લસણ જેનો ઉપયોગ દાંતનાં દુખાવાની રાહત માટે અસરકારક રીતે થઈ શકે છે. નીચે મુજબનાં સૂચનો દ્રારા તમને દાંતનાં દુખાવાનાં કુદરતી ઉપચાર માટે ...
રહુમેટોઈડ આર્થરાઇટીસ સાંધામાં બળતરા ઊભી કરતી એક એવી પરિસ્થિતિ છે જે શરૂઆતમાં ધીમી હોય છે. તે એક સમયે એક કરતાં વધારે સાંધાઓને અસર કરે છે. શરૂઆતમાં ફક્ત નાના અને ગૌણ સાંધાઓ (જેવા કે આંગળીઓના સાંધા) ને ...
“ભાઈ, હજુ થોડી દુ:ખાવાની બે ગોળી વધુ આપી દો ને...” “પણ તમારે જરૂર નથી એટલી દવાની, આમાં ડોકટરે જેટલી લખી છે એટલી મેં આપી દીધી.” “તમે આપી દોને , ડોકટરે ભલે ના લખી હોય. પડી હશે તો કામ લાગશે” આખરે ...
જયારે કોઈપણ વ્યક્તિ બીમાર હોય ત્યારે તે કેવી રીતે જલ્દી સારો થઇ શકે અને તેને કેવી રીતે ઉત્તમ સારવાર અપાય અને તેવી દવાઓ અપાય વગેરે માટે ખુબજ કાળજી લેવાતી હોય છે. પરંતુ જેમ હંમેશા હું કહું છું તેમ, ...
ચિકુનગુનીયા એ ખતરનાક, પરંતુ બિન-ઘાતક, વાઇરલ બીમારી છે, જે ચેપી મચ્છરના દંશથી ફેલાય છે. તે ડેંગ્યુ તાવ જેવો છે. ભારતમાં ચિકુનગુનીયા તાવનો રોગચાળો ગઈ સદીમાં નોંધાયો હતો. ચિકુનગુનીયા એડીસ મચ્છર (એડીસ ...
ટીબીને લગતી પ્રાથમિક જાણકારી ધનવાન કે ગરીબ, શહેરી કે ગ્રામ્યજન, કોઈને પણ ટીબી (ક્ષય રોગ) થઈ શકે છે. જો ખાંસી, તાવ કે છાતીનો દુઃખાવો ૨૧ થઈ વધુ દિવસ સુધી સતત ચાલુ રહે તો ડોક્ટરની સલાહ લો.કદાચ એ ટીબી પણ ...
થાઇરોઇડ ડોકના નીચેના ભાગે મધ્યમાં આવેલી એક પતંગિયા આકારની નાની ગ્રંથિ છે. તેનું પ્રાથમિક કાર્ય શરીરના ચયાપચય (જીવન માટે કોષો જે દરે આવશ્યક ફરજો નિભાવે છે તે) દરને અંકુશિત કરે છે. ચયાપચયને અંકુશિત ...
પથરી એટલે શું ? પેશાબમાંના કેલ્શિયમ ઓક્ષલેટ કે ક્ષારના કણો (Crystals) એકબીજા સાથ ભેગા થઇને લાંબા ગાળે મૂત્રમાર્ગમાં કઠણ પદાર્થ બનાવે છે, જે પથરી તરીકે ઓળખાય છે. કિડની માં પથરી કેટલા પ્રકાર ની હોય છે ...
૧) પ્રવાહીમાં નારીયેળ પાણી, જવ નું પાણી, પાતળી છાસ, સાદા ઠંડા પીણા (જેમ કે મીઠા વગર ની સોડા, લેમન), પાઈનેપલ જ્યુસ વગેરે વધારે પ્રમાણ માં લેવાથી પથરી બનવા ની શક્યતા ઓછી રહે છે. પરંતુ લેવામાં આવતા કુલ ...