Pratilipi requires JavaScript to function properly. Here are the instructions how to enable JavaScript in your web browser. To contact us, please send us an email at: contact@pratilipi.com
ડેંગ્યુ શું છે? ડેંગ્યુ એ એક વિષાણુ-જન્ય રોગ છે. એડીસ ઇજીપ્તી મચ્છરના ચેપી દંશથી તેનું વહન થાય છે. ચેપી મચ્છર દ્વારા દંશના 5-6 દિવસ પછી મનુષ્યને આ રોગ થાય છે. તે બે સ્વરૂપમાં થાય છે: ડેંગ્યુ ...
સ્મોકિંગ… વર્ષો પહેલા આપણા બાપ-દાદાઓ અને રાજા મહારાજાઓ હુક્કાના શોખીન હતા. એમણે દરબારો ભરી-ભરીને ખુબ પીધા. ઉધરસ ખાઈ-ખાઈને દમના રોગોમાં મર્યા. પછીની પેઢી થોડી વધુ ઉત્ક્રાંતિ પામી! બીડી અને તમાકુ ...
કિડની એટલે કે મૂત્રપિંડ તે સ્ત્રી અને પુરુષ બંનેમાં સરખા જ હોય છે. અને તેનું કામ પણ બંને માટે સરખુંજ હોય છે. જેમાં 24 કલાક માં આશરે 1700 લીટર જેટલું લોહી શુધ્ધ થાય છે. જેના મારફતે તે શરીર માટેના ...
વિટિલિગો એ આપોઆપ થતી સ્થિતિ છે જેને કારણે ચામડીનો રંગ સફેદ થઈ જાય છે. તેમાં ચામડી પર ખૂબ નજીક એવા દૂધ જેવા સફેદ રંગના ટપકાં થઈ જાય છે. જોકે ચામડીની સામાન્ય સ્થિતિ અને સંવેદના જળવાઈ રહે છે. તેમાં ...
શ્વાસની દુર્ગંધનું ઉત્પત્તિ સ્થાન વ્યક્તિનું મોં છે. શ્વાસની દુર્ગંધનાં અનેક કારણો હોઈ શકે છે જે નીચે મુજબ છે: ખોરાક: ખોરાકનાં કણોનું દાંત કે તેની આસપાસ તુટી જવાનાં કારણે ખરાબ ગંધ આવે છે. ઉડી જતાં ...
રક્તવાહિનીઓની દીવાલો પર લોહીના પરિભ્રમણને કારણે સર્જાતા દબાણને બીપી કહે છે. ધમનીઓ એ એવી રૂધિરવાહિનીઓ છે, જે હ્રદય દ્વારા ધકેલાતા લોહીને શરીરની તમામ પેશીઓ અને અંગો સુધી પહોંચાડે છે. ધમનીઓમાં લોહી ...
"આપણું પીવાનું પાણી અને આપણી તંદુરસ્તી" "પિંડે સો બ્રહ્માંડે " ધર્મ માં આ કહેવાયેલું છે, એટલે શું ભાઈ ?, આનો શું અર્થ ? પૃથ્વી ઉપર જે છે એજ આપણા શરીરમાં છે, પૃથ્વી ઉપર 70 % પ્રવાહી અને 30% સ્થૂળ જમીન ...
પથરી એટલે શું ? પેશાબમાંના કેલ્શિયમ ઓક્ષલેટ કે ક્ષારના કણો (Crystals) એકબીજા સાથ ભેગા થઇને લાંબા ગાળે મૂત્રમાર્ગમાં કઠણ પદાર્થ બનાવે છે, જે પથરી તરીકે ઓળખાય છે. કિડની માં પથરી કેટલા પ્રકાર ની હોય છે ...
જીનેટીક ડિસઓર્ડર જીનેટીક ડીસઓર્ડર એ એક બીમારી છે જે જીન (આનુવંશિકતા સાથે સંબંધ ધરાવતો શુક્રાણુનો અંશ) ના વિવિધ સ્વરૂપો કે જેને “વેરીએશન” (અગાઉની સામાન્ય સ્થિતી કરતાં અલગ) કહે છે અથવા જીનના વારાફરતી ...
સૌ પ્રથમ જે દંપતીઓને સંતાન ઉત્પત્તિમાં મુશ્કેલી થતી હોય તેમણે મારો લેખ "વ્યંધ્યત્વએ કૌટુંબિક સમસ્યા પણ" પહેલા વાંચી જવો. અત્રે તંદુરસ્ત સગર્ભાવસ્થા માટેની કેટલીક જરૂરી મહત્વની કાળજીઓ વિષે જાણવાનો ...
સંશોધનકારોની એક અંતરરાષ્ટ્રીય ટુકડીનું માનવું છે કે ચિંપાજી નામક વાનર છે ઉદભવ સ્થાન એડ્સ નું . સામાન્ય ચિંપાજી જે મધ્ય આફ્રીકાના એક ભાગમાં રહે છે જ્યાં એડ્સની શરૂઆત થઈ છે. ડૉ. પૉલ શાર્પ, નોટીંગધામ ...
આધુનિક દોડધામવાળી જીવનશૈલીને કારણે મોટાભાગની મહિલાઓમાં વાળ ખરવા ની સમસ્યા જોવા મળે છે. જો વાળ થોડાઘણાં ખરે તો કોઈ ચિંતાની વાત નથી પરંતુ વાળ વધુ ખરવા લાગે અથવા અકાળે વાળ સફેદ થવા લાગે તો સ્ત્રીઓ સૌથી ...
જો તમે દરરોજ એક પેકેટ કે ૨૦ સિગારેટ પીવો છો તો તમારો આઈકયુ ધૂમ્રપાન ન કરનારા લોકોની સરખામણીએ અઢી પોઈન્ટ ઓછો થઈ જાય છે. અત્યાર સુધી એ શોધાયું હતું કે ધૂમ્રપાનથી ફેફસાં અને હ્દયને નુકસાન પહોંચે છે. ...
આ લેખ મારા આગળના "આપણી તંદુરસ્તીને બગાડતા પહેલા રોકી શકાય? " લેખના ભાગ 4 રૂપે છે. જે આ શ્રેણીનો અંતિમ લેખ છે. તો ભાગ 1 “આપણી તંદુરસ્તીને બગાડતા પહેલા રોકી શકાય?”, ભાગ 2 નો લેખ "શરીરમાં પેદા થતી ...