Pratilipi requires JavaScript to function properly. Here are the instructions how to enable JavaScript in your web browser. To contact us, please send us an email at: contact@pratilipi.com
તમે ટીવી શો કેમ નથી કરતા ? -ટીવી કોઇ સેકન્ડ-હૅન્ડ લેતું નથી માટે. (મહર્ષિ પટેલ, વડોદરા) એકને ગોળ ને બીજાને ખોળ...એટલે શું ? - યોગી આદિત્યનાથ અને માયાવતીની વાત થાય છે. (નૂતનકુમાર ભટ્ટ, સુરત) ગામડાના ...
'ઍનકાઉન્ટર'માં આજ સુધીનો સૌથી ફાલતુ સવાલ કયો ? -રાહુલ ગાંધી/સલમાન ખાનના લગ્ન ક્યારે થશે ! (હેમંત એલ. મેહતા, ભાખરવડ-જૂનાગઢ) મારે પણ તમારા જેવા થવું છે. શું કરૃં ? - રૉંગ નંબર... (માનવ પટેલ, અમદાવાદ) ...
તમને અમદાવાદમાં કોઈ સ્થળનું ઉદ્ઘાટન કરવાનું આમંત્રણ મળે તો શેનું કરો ? -જાહેર રસ્તા ઉપર શૌચાલયનું... ! અને મને ખબર છે, આખી જિંદગીમાં આવું આમંત્રણ નહિ મળે ! (દર્પણ પંડયા, રાજકોટ) ચિત્રકલા, હસ્તકલા, ...
પ્રાઈમ મિનિસ્ટરનું નવું સૂત્ર.... 'ઊંઘતો નથી ને ઊંઘવા દેતો નથી.' -હું જાગું, ત્યારે આ સવાલ મને પૂછજો. (ધવલ જે. સોની, ગોધરા) સુપ્રીમ કોર્ટે રાષ્ટ્રગીતને ફરજીયાત બનાવ્યું... -દેશના તમામ ...
દુઃખ આવતું રહ્યું છે ને આવતું રહેશે, છતાં સવારે સુખ શોધવા નીકળવું પડે, એનું નામ જિંદગી. આ બાબતે આપનો અભિપ્રાય ? - છાપું અને ટોયલેટ... બન્ને પતી ગયા પછી સુખ આપે છે. (દીપક આશરા, ગાંધીનગર) ચા એ ...
૧) કોઇ દેશ માટે રમે, કોઇ દેશ માટે મરે... તમે શું કરી શકો? - દેશ માટે મરવાનું ન હોય... દુશ્મનોને મારવાના હોય ! (વર્ષાબેન જે. સુથાર, પાલનપુર) ૨) કોઇ દેશ માટે રમે, કોઇ દેશ માટે મરે... તમે શું કરી શકો? ...
સત્યના પ્રયોગો, મુગલ-એ-આઝમ અને દારૃ... આ બધું મિક્સ ક્યાંથી કરો છો? ('બુધવારની બપોરે'ના તમારા લેખના સંદર્ભમાં) - ટીવી પર ન્યૂસ જોઈજોઈને કોઈની પણ બુધ્ધિ બહેર મારી જાય! (ડૉ. પ્રકાશ મકવાણા, ...
ઈન્કમટેક્સની રેડ નેતાઓને ત્યાં કેમ નથી પડતી? - ખુદ ઈન્કમટેક્સવાળાઓને ત્યાં પડે છે? (હિતેશ ગામીત, ઝાંખરી-વ્યારા) નેતાઓ પણ લાઈનોમાં ઊભા રહે, એનો કોઈ ઉપાય? - વિધાનસભા કે લોકસભામાં લંચની મોટી લાઈનો ...
૧) પ્રજાનું સામાજીક જીવન ધોરણ ઊંચું લાવવા તમને નથી લાગતું કે, વિશ્વના અન્ય દેશોની જેમ આપણે ત્યાં પણ ઓફિસોમાં શનિ-રવિ રજા હોવી જોઈએ ? શનિ-રવિ જ કામના દિવસો રાખો... બાકીની રજાઓ ! આમે ય, કામ તો એટલું જ ...
કેજરીવાલને સજા આપવાની છુટ મળે તો એને કઈ સજા આપો ? -મોદી સાથે ફોટો પડાવવાની ! (હેમલ મનોજ પટેલ, આણંદ) મને દિવસ કરતા રાત અને પ્રકાશ કરતા અંધકાર વધુ ગમે છે, પણ મારા ઘરવાળાઓને મારી આ વાત ગમતી નથી. શું ...
૧. તમને સૅન્સર બોર્ડના ચૅરમેન બનાવવામાં આવે, તો 'ખુલ્લી' છુટ વધારો કે ઘટાડો? -હિંદી જવા દો, ઈવન ગુજરાતી ફિલ્મોમાં ય જે રીતે ઉઘાડી છુટો અપાય-લેવાય છે, તે કોઇ પણ સંસ્કારી પરિવારને છાજે નહિ. (જયેશ ...
કોઈપણ ધર્મમાં વિશ્વાસ ઊભો કરવા માટે ચમત્કાર હોવો જરૃરી છે? - ધર્મને વિજ્ઞાન સાથે ક્યાં કદી બન્યું છે? (જુઝેર અબ્બાસ પેઢીવાલા, મુંબઈ) તમારી સંગીત ક્લબમાં તમે ગાવાની કદી હિમ્મત કરી છે ખરી? - કોઈ ...
૧) નોટબંધીમાં તમને શું તકલીફ પડી ? -આખું ઘર ફેંદી વળ્યા. નવી કે જૂની એકે ય નોટ ન મળી. હોય તો મળે ને ? (રવિ પ્રકાશભાઈ ઠકરાર, રાણાવાવ-પોરબંદર) ૨) આજ સુધી તમને પુછાયેલો સૌથી સહેલો સવાલ કયો ? -બુદ્ધિમાં ...
તમે સૌથી મોટું જુઠ્ઠું ક્યારે બોલ્યા હતા ? - મને સાઇઝ યાદ નથી. (જયેશ અંતાણી, ભાવનગર) સાચા દિલના માણસો હંમેશા પાછળ કેમ રહી જાય છે ? - એમ. (હિરેન લાઠીદડીયા, તળાજા) મારા સવાલમાં એવું શું છે કે જવાબની ...
સર, તમને ભારત દેશ વિશે ફક્ત એક જ વાક્ય બોલવાનું કહે તો શું બોલો ? - એ તો હું જ નહિ...સવા સો કરોડની વસ્તી એક જ વાક્ય બોલવાની છે, 'ભારત માતા કી જય.' પણ કોઇને પણ 'સર' કહીને બોલાવવાનું છોડી દો...ઇવન ...