Pratilipi requires JavaScript to function properly. Here are the instructions how to enable JavaScript in your web browser. To contact us, please send us an email at: contact@pratilipi.com
'હવે શ્રાવણ આવવાનોને?' 'હા.કેમ?' 'બોલોરે, બધા !હર હર મહાદેવ!' 'અત્યારે તો બધા અરહર (તુવેર દાળ)મોદી બોલે છે.' 'ખોટી વાત,ખરેખર તો એ હરફર મોદી છે.' @ 'બેંકો હડતાલ કેમ પાડે છે?' 'તને શું વાંધો છે?એટલો ...
નીચેની વાત મહારાજ અનેક શ્રોતાજનોને સંભળાવે છે. પાંચેક કાચાં ઘર એકસાથે આવેલાં હતાં. વચ્ચે પાકું મંદિર હતું, બાજુમાં એક ઘાસની ઝૂંપડી હતી. વ્યારા ગામથી દસ-બાર માઈલ ચાલતા અમે જ્યારે એ રાનીપરજ મુલકના ઘાટા ...
ભળખાંભળું થાવા આવ્યું છે.માલધારીનો નેસ બોઘરડામાં ફૂટતી દૂધની શેડ્યુ ને ઘમ્મર વલોણાથી ગાજી રહ્યો છે. આવા વ્હાલસોયા વખતે પોતાના દિયર જીવણની પથારી ખાલી જોતા દીવાના પેટમાં વીઘા જેવડી ફાળ પડી.દીવાએ તેના ...
આટલું તંગ વાતાવરણ ક્યાં સુધી? જીવને મોતનું આવરણ ક્યાં સુધી? ફૂલને પણ મળે સેજ કાંટાભરી આ દિવસરાતનું જાગરણ ક્યાં સુધી? કાફલો એમનો ક્યાંય પણ નીકળે આખરે દોડવું લઈ ચરણ ક્યાં સુધી? ચાલશે આ જ રીતે અત્યાચાર ...
જયારે પણ ઉન્નતિ અને મંથન એકાંત પળોમાં એકમેકનો સાથ માણી રહ્યાં હોય ત્યારે ચિંતન ગમે ત્યાંથી ટપકી પડતો. ‘કેમ, શોધી કાઢયાંને બેઉને ? મને લાગે છે કે, હું જાસૂસ બનવાને લાયક છું.’ એવી બહાદુરી ઠોકતો ચિંતન ...
"આ તેજણ તરસે તરસે તલવલાંસ, થાળામાં બે કળહા પાણી નાખાંસ બીન ?” (આ તેજણ ઘોડી તરસે ટળવળે છે થાળામાં બે કળશિયા પાણી નાખીશ, બહેન?) “ભલેં, નાખાંસ, ભાઈ !” તેજણની તરસ છીપી ત્યાં લગી પનિયારીએ સીંચી સીંચી ...
રંગુના મનમાં એક સવાલ,કરંડિયામાં કાળોતરો નાગ સળવળે તેમ સળવળાટ કરવા લાગ્યો છે પણ તે ગ્રીનસીટી ગાંધીનગરમાં એક બગીચાના કોર્નર પર ઉભી સઘળું મુગ્ધભાવે જુએ છે. તેનાં મનમાં અચરજ અને મૂંઝવણના પરપોટા ફૂટે ...
“ કાં , તું આવે છે કે ? “ ઓસરીમાં બેઠેલા જયમનભાઈએ પાનની પટ્ટી ચાવતાં –ચાવતાં લજજતથી પોતાનાં પત્ની રમાબહેનને બોલાવ્યાં. દરેક જીવજંતુનો આનંદ પારખવાની અમુક એંધાણી હોય છે: ઢોર વાગોળે છે ; કૂતરાં જીભ લસલસ ...
None
સો મવારનાં તમામ છાપાંઓમાં પહેલે જ પાને સળંગ મોટાં મથાળાં વંચાઈ રહ્યાં હતાં કે - પકડાયો, પકડાયો: બેકાર બુઢ્ઢો: પાંચ ભૂખ્યાં છોકરાંનો પિતા: ઘેર બૈરી: મંદિરમાંથી રૂપિયાની કોથળી ચોરતાં પકડાયો. વિગતવાર ...
(ગોળમેજી પરિષદમાં જતી વખતે) છેલ્લો કટોરો ઝેરનો આ પી જજો બાપુ સાગર પીનારા અંજલિ નવ ઢોળજો બાપુ અણખૂટ વિશ્વાસે વહ્યું જીવન તમારું ધૂર્તો દગલબાજો થકી પડિયું પનારું શત્રુ તણે ખોળે ઢળી સુખથી સુનારું આ આખરી ...
ડૉ. પ્રકાશસિંહ સૌને વ્હાલા દાદાજી. કુટુંબીજનો હોય કે મિત્રો, સગાં-સ્નેહી હોય કે એમના દર્દીઓ – દરેકને એમને માટે ભારોભાર સ્નેહ અને આદર. ડૉકટર સાહેબ આયુષ્યનાં 75 વર્ષ પૂરાં કરીને 76માં પ્રવેશવાના હતા. ...
આગે કદમ ! આગે કદમ ! આગે કદમ ! યારો ! ફનાના પંથ પર આગે કદમ ! આગે કદમ : પાછા જવા રસ્તો નથી ; રોકાઓ ના — ધક્કા પડે છે પીઠથી ; રોતાં નહિ — ગાતાં ગુલાબી તોરથી : આગે કદમ ! આગે કદમ ! આગે કદમ ! બેસી જનારાં ! ...
મૂ ળીની પાટ ઉપર સાતમી પેઢીએ ચાંચોજી થઈ ગયા. એક વખત હળવદના રાજરાણા કેસરજી, ધ્રોળના રાજા અને ચાંચોજી એકસાથે ગોમતીજીમાં નાહવા ગયા હતા. ગેામતીજીમાં સ્નાન કરતી વખતે ધ્રાંગધ્રાના તથા ધ્રોળના દરબારે કાંઈક ...
ઈશ્વર છે તેવું સાબિત થયું નથી,તે જ રીતે તે નથી એવું પણ સાબિત થયું નથી એટલે વિશ્વમાં આસ્તિકો છે એમ જ નાસ્તિકો પણ છે.જો ઈશ્વર હોત તો તેણે નાસ્તિકોને આ પૃથ્વી પર રહેવા ન દીધા હોત.એ જ રીતે એમ પણ કહેવાય ...