pratilipi-logo પ્રતિલિપિ
ગુજરાતી

લોકકલા,સંસ્કૃતિ અને સાહિત્યનું લાખેણું નામ : શ્રી ખોડીદાસ ૫રમાર

5
355

ખોડીદાસ ૫રમાર... લોક સંસ્કૃતિ, લોકકલા કે લોક સાહિત્ય વિશે થોડી ઘણી જાણકારી ધરાવતા સહુ માટેનું ૫રિચિત નામ... રોજે -રોજે નભના કેન્વાસ ૫ર ઉષા સંધ્યાની વિધવિધરંગી રંગોળી ચિતરતા ૫રમેશ્વર નામના ...

હમણાં વાંચો
લેખક વિશે
author
આશિષ ખારોડ
ટિપ્પણીઓ
  • author
    આપનું રેટિંગ

  • કુલ ટિપ્પણી
  • author
    Dr-Ashok Patel
    16 ઓગસ્ટ 2017
    ખોડીદાસભાઈ દિવ્ય કલાગુરુ હતા તેમના વિદ્યાર્થી ને જે શૈલી - માધ્યમ માં રસ હોય તેમાં તે માર્ગદર્શિત કરતા. તેઓ પોતાના કાર્ય ને જ ભક્તિ માનતા. તેમની ચિત્ર શૈલી તેની પોતાની મૌલિક હતી .. લોક્શૈલી આધારિત ખરી પણ તે શૈલી તેની પોતાની હતી એટલે તે "ખોડીદાસ" શૈલી ના સર્જક હતા... તેની પોતાની શૈલી ..... બળુકી રેખા, લોકંગીણ રંગોનો પ્રભાવી વૈભવ તે તેમની ખાસિયત હતી ... પોતાના વિષયના નિષ્ણાંત પણ પૂરે પુરા નિરાભિમાની ... દેવ ... એક સાચા દેવતા .... તેમને શત શત પ્રણામ ..... જય ગુરુદેવ .....
  • author
    આપનું રેટિંગ

  • કુલ ટિપ્પણી
  • author
    Dr-Ashok Patel
    16 ઓગસ્ટ 2017
    ખોડીદાસભાઈ દિવ્ય કલાગુરુ હતા તેમના વિદ્યાર્થી ને જે શૈલી - માધ્યમ માં રસ હોય તેમાં તે માર્ગદર્શિત કરતા. તેઓ પોતાના કાર્ય ને જ ભક્તિ માનતા. તેમની ચિત્ર શૈલી તેની પોતાની મૌલિક હતી .. લોક્શૈલી આધારિત ખરી પણ તે શૈલી તેની પોતાની હતી એટલે તે "ખોડીદાસ" શૈલી ના સર્જક હતા... તેની પોતાની શૈલી ..... બળુકી રેખા, લોકંગીણ રંગોનો પ્રભાવી વૈભવ તે તેમની ખાસિયત હતી ... પોતાના વિષયના નિષ્ણાંત પણ પૂરે પુરા નિરાભિમાની ... દેવ ... એક સાચા દેવતા .... તેમને શત શત પ્રણામ ..... જય ગુરુદેવ .....