pratilipi-logo પ્રતિલિપિ
ગુજરાતી

આતંકવાદ

4.3
1112

આટલું તંગ વાતાવરણ ક્યાં સુધી? જીવને મોતનું આવરણ ક્યાં સુધી? ફૂલને પણ મળે સેજ કાંટાભરી આ દિવસરાતનું જાગરણ ક્યાં સુધી? કાફલો એમનો ક્યાંય પણ નીકળે આખરે દોડવું લઈ ચરણ ક્યાં સુધી? ચાલશે આ જ રીતે અત્યાચાર ...

હમણાં વાંચો
લેખક વિશે

પરિચય ડૉ. પ્રીતિ જરીવાલા વ્યવસાયે આયુર્વેદિક ડૉકટર ત્રણ પુસ્તકો પ્રકાશિત થયાં છે 1. બીલીપત્ર 12 વાર્તાઓ, 12કાવ્યો, 12 નિબંધોનો સંગ્રહ 2. મધ્યાહ્ને સૂર્ય - સ્મ્રૃતિકથા વાડીલાલ ડગલી લલિત નિબંધ પ્રથમ પુરસ્કાર પ્રાપ્ત મહારાષ્ટ્ર રાજ્ય ગુજરાતી સાહિત્ય અકાદમી 3. હું તો આવું નહીં કરું -બાળનાટક - શ્રેષ્ઠ બાળસાહિત્યના ચાર પુરસ્કારો પ્રાપ્ત - ગુજરાત સાહિત્ય અકાદમી, મ. રા. ગુ. સા અ., બાળસાહિત્ય અકાદમી, સાહિત્ય સંસદ લેખિની સંસ્થાના ઉપપ્રમુખ લેખિની સામયિકના સહસંપાદિકા

ટિપ્પણીઓ
  • author
    આપનું રેટિંગ

  • કુલ ટિપ્પણી
  • author
    Chaitali Patel
    12 એપ્રિલ 2018
    👌👌👌👍👏
  • author
    Ketan Suthar
    23 જુલાઈ 2018
    સરસ 👌
  • author
    આપનું રેટિંગ

  • કુલ ટિપ્પણી
  • author
    Chaitali Patel
    12 એપ્રિલ 2018
    👌👌👌👍👏
  • author
    Ketan Suthar
    23 જુલાઈ 2018
    સરસ 👌