ઉ જેણીનાં સુખદુઃખ તપાસવા રાજા વિક્રમ ગુપ્ત વેશે ફરે છે. ઘૂમતાં ઘૂમતાં એક ગામમાં કોઈક બ્રાહ્મણને ઘેર રાતવાસો રહેલ છે. બ્રાહ્મણીને દીકરો અવતર્યો છે. આજ છઠ્ઠા દિવસની રાત છે. થાકીને લોથપોથ થઈ ગયેલો રાજા ...
આજ વાર્તા બાળપણમાં મારા પિતા ના મુખે સાંભળેલી અને યુવાનીમાં 32 પૂતળીની વાર્તા( અસલ મૂળ પદ્ય મા વાંચેલી) અને આજે પાંચ દાયકા પછી વાંચી..મે લાયબ્રેરીમાં જીવની પેઠે જતનથી આ 32 પૂતળીની વાર્તા નું પુસ્તક
સાચવીને રાખેલું.પણ નઠારા વાચકોએ એને પુસ્તકની શ્રેણીમાં પણ રહેવા
નહિ દીધેલું.હું સાંધા પટ્ટી કરી કરી થાકેલો .એ બધું યાદ આવ્યું ...હજુ પણ
મૂળ આવૃત્તિ મળી જાય તો નવી આવૃત્તિ રૂપે છપવવા વિનંતી કરવા માગું છું
જો આપને મળે તો વિચારજો...ખૂબ જ ગમ્યું......
સમસ્યાનો વિષય
સુપરફેન
બધા લેખક જેમની પાસે આ બેજ છે તેઓ સબસ્ક્રિપ્શન માટે યોગ્યતા ધરાવે છે
આજ વાર્તા બાળપણમાં મારા પિતા ના મુખે સાંભળેલી અને યુવાનીમાં 32 પૂતળીની વાર્તા( અસલ મૂળ પદ્ય મા વાંચેલી) અને આજે પાંચ દાયકા પછી વાંચી..મે લાયબ્રેરીમાં જીવની પેઠે જતનથી આ 32 પૂતળીની વાર્તા નું પુસ્તક
સાચવીને રાખેલું.પણ નઠારા વાચકોએ એને પુસ્તકની શ્રેણીમાં પણ રહેવા
નહિ દીધેલું.હું સાંધા પટ્ટી કરી કરી થાકેલો .એ બધું યાદ આવ્યું ...હજુ પણ
મૂળ આવૃત્તિ મળી જાય તો નવી આવૃત્તિ રૂપે છપવવા વિનંતી કરવા માગું છું
જો આપને મળે તો વિચારજો...ખૂબ જ ગમ્યું......
સમસ્યાનો વિષય
સુપરફેન
બધા લેખક જેમની પાસે આ બેજ છે તેઓ સબસ્ક્રિપ્શન માટે યોગ્યતા ધરાવે છે
સમસ્યાનો વિષય
સમસ્યાનો વિષય
સમસ્યાનો વિષય