pratilipi-logo પ્રતિલિપિ
ગુજરાતી

અનુભવબિંદુ

4.4
1070

કુંડલિયા પરમધામ પરમાત્મ હરિ, પ્રથમ કરૂં પરણામ; પરમજ્યોતિ પરબ્રહ્મ સદા, જ્યાં નહિ રૂપ ને નામ. ત્યાં અણછતો, થૈ પરણમું, વર્ણવુંવાજ્યવિલાસ [૧] જ્યાં મન વાણી પહોંચે નહીં, ત્યાં શું કહી સ્તવે [૨] દાસ. ...

હમણાં વાંચો
લેખક વિશે
author
અખો ભગત

અખા ભગત મુખ્યત્વે અખો ના નામે જાણીતા છે. તેઓ ૧૭મી સદીમાં થઈ ગયેલાગુજરાતી ભાષાના  પ્રાચીન કવિઓ પૈકીના એક છે. તેઓ બહુ શરૂઆતનાં ગુજરાતી સાહિત્યકારોમાંનાં એક છે. તેમની ગણના સલ્તનતી સમયગાળામાં થઇ ગયેલા ગુજરાતીનાં ત્રણ મોટા સાહિત્યકારોમાં થાય છે. અખાએ જેતલપુરથી આવીને અમદાવાદમાં વસવાટ કર્યો હતો. આજે પણ ખાડિયાની દેસાઇની પોળનું એક મકાન "અખાના ઓરડા" તરીકે ઓળખાય છે. જીવનના શરૂઆતના ગાળામાં તે સોનીનો વ્યવસાય કરતા હતા. પછીથી તેમણે માનેલી ધર્મની બહેને તેમની સાથે વિશ્વાસઘાત કરતાં તેમનો સમાજ પરથી વિશ્વાસ ઉઠી ગયો. તેમણે એક ગુરૂનું શરણ લીધું. પણ જ્યારે અખા ભગતને ખબર પડી કે તે ગુરૂ પણ ઢોંગી છે, ત્યારે તેમને ખ્યાલ આવ્યો કે સમાજમાં બધીજ જગ્યાએ ઢોંગ અને અસત્ય ચાલે છે. આ સાથે તેમણે છપ્પા લખવાનું ચાલુ કર્યું. અખાના છપ્પામાં સમાજમાં રહેલા આડંબર પ્રત્યેનો તિરસ્કાર જોવા મળે છે.  "એક મુરખને એવી ટેવ, પથ્થર એટલા પૂજે દેવ" જેવા છપ્પાઓમાં અખા ભગતે ધર્મને નામે ચાલતી અંધશ્રદ્ધાને વર્ણવી છે. અખાએ કુલ ૭૪૬ છપ્પા લખેલા છે. જે ૪૪ અંગમાં અને આ અંગોને મુખ્ય ચાર અંગવર્ગમાં વહેંચી શકાય.   

ટિપ્પણીઓ
  • author
    આપનું રેટિંગ

  • કુલ ટિપ્પણી
  • author
    Raminder Singh Sihra
    20 જુન 2018
    આત્મા થી પર વાતો -મારે વખાણ કરવા હોય તો શબ્દો ખૂટે 🙏🙏🙏🌹🌹🌹
  • author
    Ishaq Patel
    10 માર્ચ 2022
    બઘા જ છપા જોરદાર હો ભાઈ
  • author
    કરણસિંહ ચૌહાણ
    04 ડીસેમ્બર 2017
    વાહ ખુબ જ સુંદર રચનાઓ
  • author
    આપનું રેટિંગ

  • કુલ ટિપ્પણી
  • author
    Raminder Singh Sihra
    20 જુન 2018
    આત્મા થી પર વાતો -મારે વખાણ કરવા હોય તો શબ્દો ખૂટે 🙏🙏🙏🌹🌹🌹
  • author
    Ishaq Patel
    10 માર્ચ 2022
    બઘા જ છપા જોરદાર હો ભાઈ
  • author
    કરણસિંહ ચૌહાણ
    04 ડીસેમ્બર 2017
    વાહ ખુબ જ સુંદર રચનાઓ