pratilipi-logo પ્રતિલિપિ
ગુજરાતી
પ્ર
প্র
പ്ര
प्र
ಪ್ರ
பி

મારા સાક્ષાત્કારોની યાત્રાએ.

4.5
1068

આખરે મેં સત્ય કેવી રીતે જાણ્યું...?

હમણાં વાંચો
લેખક વિશે

ડો. કૌશિક ચૌધરી ગુજરાતના એક આત્મજ્ઞાની દાર્શનિક છે. તેઓ મહેસાણા જિલ્લાના ખેરાલુ નગરના વતની છે અને પાલનપુરમાં દાંતના સર્જન તરીકે સ્થાયી થયેલા છે. ડો. કૌશિકની ઓળખ દુનિયાને ત્યારે થઇ જયારે વર્ષ ૨૦૧૫ માં તેમણે પોતાના અંગ્રેજી ગ્રંથ "It's not a Creation, It's a Projection through Expression" માં બ્રહ્માંડ વિશે વિશ્વની સૌપ્રથમ એકીકૃત થીઅરી આપી અને એ સવાલનો વૈજ્ઞાનિક જવાબ આપ્યો કે સૃષ્ટિમાં મનુષ્યની ઉત્પત્તિનું કારણ શું છે..? સપ્ટેમ્બર ૨૦૧૫ માં ઘી ઓલમ્પીઅન, ડેઇલી હેરાલ્ડ, ઘી સ્ટેટ અને પ્રેસ ટેલિગ્રાફ જેવા વર્તમાનપત્રોએ તથા ફોક્સ ટીવી અને એનબીસી ટીવી જેવી ન્યુઝ એજન્સીઓએ ડો. કૌશિક ચૌધરીને બ્રહ્માંડની એકીકૃત થીઅરી આપનારા વિશ્વના પહેલા ફિલોસોફર તરીકે પોતાના ઓનલાઇન પોર્ટલમાં સ્થાન આપ્યું. ડો. કૌશિકના આ અંગ્રેજી ગ્રંથની ગુજરાતી આવૃત્તિ 'સૃષ્ટિનું સત્ય અને મનુષ્યની ઉત્પત્તિનું કારણ' નજીકના ભવિષ્યમાં પ્રકાશિત થવા જઈ રહી છે. લોકોને આધ્યાત્મિક સત્યોની સમજ આપવા ઉપરાંત ડો. કૌશિક ગુજરાત સમાચારની રવિપૂર્તિમાં 'પ્રોજેક્ટર' નામની પ્રખ્યાત કોલમ પણ લખી ચુક્યા છે. પ્રોજેક્ટરમાં લખાયેલા તેમના દાર્શનિક લેખોએ વ્યાપક જનચેતના જગાડી છે. પ્રતિલિપિ પર તેમણે પોતાની પહેલી લઘુ-વાર્તા 'વિદેહી' મૂકી છે જે એક 'spiritual fictional love story' છે.

ટિપ્પણીઓ
  • author
    આપનું રેટિંગ

  • કુલ ટિપ્પણી
  • author
    Bakulaben Desai
    05 ફેબ્રુઆરી 2020
    ભાઈ, તમારી રચના નો ઉદ્દેશ લેવામાં નહિ પણ આપવામાં જ રાખવો એ મારા જીવનનો ઉદેશ બની જાય જીવનમાં સાક્ષાતકાર થાય તો આ માનવ અવતાર સાથઁક બને ખૂબ અભિનંદન ખૂબ ખૂબ આભાર.
  • author
    રોહન વામજા
    11 સપ્ટેમ્બર 2017
    કૌશિકભાઈને આપણે જેમ જેમ ઓળખતાં જઈએ એમ એમ એ વધુ વિસ્તૃત થતાં જાય અને આપણી સ્વીકૃત ઓળખની બહાર ફેલાતા જાય, એમ જ જેમ સમગ્ર બ્રહ્માંડ અનંત વિસ્તરતું જાય.
  • author
    Sapna Agravat
    07 મે 2019
    sir tmne pratibhav aapvo a mari laykat nthi...atynt adbhut ....first time tmne vachya...🙏
  • author
    આપનું રેટિંગ

  • કુલ ટિપ્પણી
  • author
    Bakulaben Desai
    05 ફેબ્રુઆરી 2020
    ભાઈ, તમારી રચના નો ઉદ્દેશ લેવામાં નહિ પણ આપવામાં જ રાખવો એ મારા જીવનનો ઉદેશ બની જાય જીવનમાં સાક્ષાતકાર થાય તો આ માનવ અવતાર સાથઁક બને ખૂબ અભિનંદન ખૂબ ખૂબ આભાર.
  • author
    રોહન વામજા
    11 સપ્ટેમ્બર 2017
    કૌશિકભાઈને આપણે જેમ જેમ ઓળખતાં જઈએ એમ એમ એ વધુ વિસ્તૃત થતાં જાય અને આપણી સ્વીકૃત ઓળખની બહાર ફેલાતા જાય, એમ જ જેમ સમગ્ર બ્રહ્માંડ અનંત વિસ્તરતું જાય.
  • author
    Sapna Agravat
    07 મે 2019
    sir tmne pratibhav aapvo a mari laykat nthi...atynt adbhut ....first time tmne vachya...🙏