
તમારી પસંદગીની ભાષા સિલેક્ટ કરો
પ્રતિલિપિહનીમૂન ડ્રેસની વેરાયટી વાંચો 'સહિયર પૂર્તિ ' ૨૦/જાન્યુઆરી, આજનું ગુજરાત સમાચાર ...

હાસ્ય કલાકાર રમૂજી વિચાર સાથે તત્વજ્ઞાની વિચારધારાને વહાવીને કાઈક આપવું કરતા વધુ પ્રેરણા સ્ત્રોત મળે એની હંમેશા જિજ્ઞાસા રહી છે.પ્રકૃતિ ને નિહાળીને રોમાન્સ વ્યાખ્યા શું આપણે માણી મેળવી શકયા છીએ એનું અવલોકન કરીને સમિષ્ઠ રીતે પ્રકૃતિમાં એકરૂપ થઈને જે નિહાળ્યું એને વાચાં અર્પીને રોમાન્સ સાથેનું કવિતામાં પ્રસ્તુત કરવું ને રોમાન્સ માણવા કરતા કેળવવો એ અંગેનું જ્ઞાન આપતી એવી રચના રચીને રજુ કરવી એ વિચારધારા રહી છે.તેમજ કોઈ વિષય અંગે ઊંડાણ પૂર્વકનું નિરીક્ષણ નું જતન કરીને અને એનું પૃથુકરણ કરીને લેખ પ્રસ્તુત કરવો ને સમયનો જે તકાજો છે એનું દર્પણ રજુ કરવું. પણ એ રજુ કરતી વેળાએ વરવી વાસ્તવિકતાઓ કરતા વધુ કલ્યાણ થવા અર્થેનું ચિત્ર લેખન સ્વરૂપે સમીક્ષા દર્પણમાં રજૂ કરીને વાંચકને એ તરફ દોરી જવા તે અંગેનો ઉદ્દેશ હંમેશનો કેળવેલ છે અમોએ "તાળા પ્રત્યે નો ભાતૃભાવ," "મારો પ્રિય મિત્ર ગધેડો,"બાપ શિયાળો એ શિયાળો"તેમજ "બા" અને બહેન તેમજ ગરીબીનું જીવન સ્વરૂપ,"જેવી ટૂંકીવાર્તાનું લેખન કરીને લેખન કરવાને પ્રવૃત્ત રહ્યા છીએ.ધાર્મિક દૃષ્ટિબિંદુ જાગ્રુત થવા પામે એ અર્થે અમે "ચેતના" |પ્રેમ|, સમય,"પુનર્જન્મ એ કર્મનું ફળ, તેમજ આત્મજ્ઞાન," લેખ લખીને ધાર્મિકતા ઢંઢોળવાનો પ્રયત્ન કરેલ છે. ટૂંકમાં જે હૃદયમાં હતું એને પ્રતિલિપિના માધ્યમ થકી રજુ કરવાનું જે અવસર સપડેલ છે તો જીવન અનુભવ અને હૃદય માં જે વહી રહ્યું છે એ બન્ને ને સાથે વણી લઈને એક સાથે પ્રસ્તુત કરવાનો માત્ર પ્રયત્ન રજુ કરવાનો પરિશ્રમ સ્વયંમાં સંચાર કરી રહેલ છું.
હાસ્ય કલાકાર રમૂજી વિચાર સાથે તત્વજ્ઞાની વિચારધારાને વહાવીને કાઈક આપવું કરતા વધુ પ્રેરણા સ્ત્રોત મળે એની હંમેશા જિજ્ઞાસા રહી છે.પ્રકૃતિ ને નિહાળીને રોમાન્સ વ્યાખ્યા શું આપણે માણી મેળવી શકયા છીએ એનું અવલોકન કરીને સમિષ્ઠ રીતે પ્રકૃતિમાં એકરૂપ થઈને જે નિહાળ્યું એને વાચાં અર્પીને રોમાન્સ સાથેનું કવિતામાં પ્રસ્તુત કરવું ને રોમાન્સ માણવા કરતા કેળવવો એ અંગેનું જ્ઞાન આપતી એવી રચના રચીને રજુ કરવી એ વિચારધારા રહી છે.તેમજ કોઈ વિષય અંગે ઊંડાણ પૂર્વકનું નિરીક્ષણ નું જતન કરીને અને એનું પૃથુકરણ કરીને લેખ પ્રસ્તુત કરવો ને સમયનો જે તકાજો છે એનું દર્પણ રજુ કરવું. પણ એ રજુ કરતી વેળાએ વરવી વાસ્તવિકતાઓ કરતા વધુ કલ્યાણ થવા અર્થેનું ચિત્ર લેખન સ્વરૂપે સમીક્ષા દર્પણમાં રજૂ કરીને વાંચકને એ તરફ દોરી જવા તે અંગેનો ઉદ્દેશ હંમેશનો કેળવેલ છે અમોએ "તાળા પ્રત્યે નો ભાતૃભાવ," "મારો પ્રિય મિત્ર ગધેડો,"બાપ શિયાળો એ શિયાળો"તેમજ "બા" અને બહેન તેમજ ગરીબીનું જીવન સ્વરૂપ,"જેવી ટૂંકીવાર્તાનું લેખન કરીને લેખન કરવાને પ્રવૃત્ત રહ્યા છીએ.ધાર્મિક દૃષ્ટિબિંદુ જાગ્રુત થવા પામે એ અર્થે અમે "ચેતના" |પ્રેમ|, સમય,"પુનર્જન્મ એ કર્મનું ફળ, તેમજ આત્મજ્ઞાન," લેખ લખીને ધાર્મિકતા ઢંઢોળવાનો પ્રયત્ન કરેલ છે. ટૂંકમાં જે હૃદયમાં હતું એને પ્રતિલિપિના માધ્યમ થકી રજુ કરવાનું જે અવસર સપડેલ છે તો જીવન અનુભવ અને હૃદય માં જે વહી રહ્યું છે એ બન્ને ને સાથે વણી લઈને એક સાથે પ્રસ્તુત કરવાનો માત્ર પ્રયત્ન રજુ કરવાનો પરિશ્રમ સ્વયંમાં સંચાર કરી રહેલ છું.
સમસ્યાનો વિષય