<p style="text-align: justify;">ભગવતીકુમાર શર્મા જાણીતા ગુજરાતી સાહિત્યકાર છે. તેમનો જન્મ ૩૧મી મે, ૧૯૩૪ના રોજ ગુજરાત રાજ્યના સુરત ખાતે થયો હતો તેમણે બી.એ.(બેચલર ઓફ આર્ટસ) સુધીનું શિક્ષણ મેળવ્યું.ત્યારબાદ તેમણે પત્રકારત્વ અને લેખનનો વ્યવસાય કર્યો. તેમણે ૩૦ થી વધુ પુસ્તકો પ્રકાશીત કર્યા છે. તેઓશ્રીને નવચેતન ચંદ્રક, કુમાર પારિતોષિક , રણજિતરામ ચંદ્રક , મુંબઇ સરકારનું પારિતોષિક , ગુજરાત સરકારનો પુરસ્કાર , ગોવર્ધનરામ એવોર્ડ , સાહિત્ય અકાદમી દિલ્હીનો પુરસ્કાર, 'વલી'ગુજરાતી ગઝલ એવોર્ડ (૨૦૧૧) જેવા પુરસ્કારો મળેલ છે.</p>
<p> </p>
સમસ્યાનો વિષય
સમસ્યાનો વિષય
સમસ્યાનો વિષય