pratilipi-logo પ્રતિલિપિ
ગુજરાતી

દાપું

4.3
8265

નામ તો રૂડું રૂપાળું. મોઢું ભરાઇ જાય એવું ચંદ્રશંકર લાલશંકર ત્રવાડી, પણ લોકો એને ‘લલ્લુ લખોટા’ તરીકે ઓળખતા હતા. અને પછી ચંદ્રશંકર પોતાના અને આસપાસના મહોલ્લામાં ‘ચંદુ ચાડિયા’ તરીકે જાણીતા હતા. એ જ્યાં ...

હમણાં વાંચો
લેખક વિશે

ભગવતીકુમાર શર્મા જાણીતા ગુજરાતી સાહિત્યકાર છે. તેમનો જન્મ ૩૧મી મે, ૧૯૩૪ના રોજ ગુજરાત રાજ્યના સુરત ખાતે થયો હતો તેમણે બી.એ.(બેચલર ઓફ આર્ટસ) સુધીનું શિક્ષણ મેળવ્યું.ત્યારબાદ તેમણે પત્રકારત્વ અને લેખનનો વ્યવસાય કર્યો. તેમણે ૩૦ થી વધુ પુસ્તકો પ્રકાશીત કર્યા છે. તેઓશ્રીને નવચેતન ચંદ્રક, કુમાર પારિતોષિક , રણજિતરામ ચંદ્રક , મુંબઇ સરકારનું પારિતોષિક , ગુજરાત સરકારનો પુરસ્કાર , ગોવર્ધનરામ એવોર્ડ , સાહિત્ય અકાદમી દિલ્હીનો પુરસ્કાર, 'વલી'ગુજરાતી ગઝલ એવોર્ડ (૨૦૧૧) જેવા પુરસ્કારો મળેલ છે.

ટિપ્પણીઓ
  • author
    આપનું રેટિંગ

  • કુલ ટિપ્પણી
  • author
    Baldevbhai Hadial
    25 મે 2017
    કુદરતી ખામીએાને સમભાવથી જોવી, મજાક, મશકરી ન કરાય
  • author
    Rachit Vyas
    28 સપ્ટેમ્બર 2020
    માણસ જ્યારે બીજા ના ખરાબ માં રાજી થઈ જાય. ત્યારે પોતાના ખરાબ સમય ની મેખ મારે છે. જાણે કે અજાણે આ કટવી વાસ્તવિકતા
  • author
    Patel Pranav
    08 એપ્રિલ 2017
    સરસ....
  • author
    આપનું રેટિંગ

  • કુલ ટિપ્પણી
  • author
    Baldevbhai Hadial
    25 મે 2017
    કુદરતી ખામીએાને સમભાવથી જોવી, મજાક, મશકરી ન કરાય
  • author
    Rachit Vyas
    28 સપ્ટેમ્બર 2020
    માણસ જ્યારે બીજા ના ખરાબ માં રાજી થઈ જાય. ત્યારે પોતાના ખરાબ સમય ની મેખ મારે છે. જાણે કે અજાણે આ કટવી વાસ્તવિકતા
  • author
    Patel Pranav
    08 એપ્રિલ 2017
    સરસ....