pratilipi-logo પ્રતિલિપિ
ગુજરાતી

સાંભળો કામની કૃષ્ણ કાયર કહે

4.4
376

સાંભળો કામની કૃષ્ણ કાયર કહે, તાહરા મંદિરથકો નહીરે જાઉં; અવર કો નાર નહીં તૂજ સારખી, જેહને ફૂલ કરી હું બંધાઉં. તું વનવેલડી, હું વનમાળી, સીંચવે સમર્થ દૃષ્ટિ કરૂં; તુજ પાસલે રાખું શીતલ પાણિ ધરી, પ્રેમની ...

હમણાં વાંચો
લેખક વિશે

जन्म:     ૧૪૧૪ निधन:    ૧૪૮૦ उपनाम   નરસૈયો जन्म स्थान   તળાજા (ભાવનગર, ગુજરાત) कुछ प्रमुख कृतियाँ  કુંવરબાઇનું મામેરું, હુંડી, ઝારીનાં પદ, સુદામા ચરિત્ર, દાણલીલા, ચાતુરીઓ, જીવન ઝરમર વિગેરે

ટિપ્પણીઓ
  • author
    આપનું રેટિંગ

  • કુલ ટિપ્પણી
  • author
    Chhaya Khatri
    17 जनवरी 2022
    jay shri radhakrishna
  • author
    આપનું રેટિંગ

  • કુલ ટિપ્પણી
  • author
    Chhaya Khatri
    17 जनवरी 2022
    jay shri radhakrishna