pratilipi-logo પ્રતિલિપિ
ગુજરાતી

અતૃપ્ત આત્મા...( ટોપ ત્રીસમાં સ્થાન પામનાર કૃતિ )

5
119

આરવની કોલેજ પૂરી થઈ ગઈ હતી. પોતના પિતાનો બિઝનેસ સંભળવાનો હતો એટલે થોડો બિન્દાસ હતો.રિજલ્ટની કોઈ ચિંતા ન હતી.      આરવ  દીપકભાઈ અને નીતાબેનનુ એક્માત્ર સંતાન હતો. નીતાબેનનો જીવ આરવમાં સમયેલો હતો. ...

હમણાં વાંચો
બદલાની આગ
બદલાની આગ
Swati Shah "વસુધાં"
5
એપ ડાઉનલોડ કરો
લેખક વિશે
author
Swati Shah

અરવલ્લી ના ડુંગરો માં પ્રકૃતિ થી ભરપૂર એવા નાનકડા ગામ માં હું જન્મેલી કદાચ તેથી જ હું ખુબ પ્રકૃતિપ્રેમી છું. વાંચવા નો ખુબજ શોખ છે. લખવાની થોડી કોશિશ કરી રહી છું. માનવતા એજ પ્રભુ સેવા. એવું માનું છું.

ટિપ્પણીઓ
  • author
    આપનું રેટિંગ

  • કુલ ટિપ્પણી
  • author
    Vandana Patel
    21 સપ્ટેમ્બર 2022
    ખૂબ ખૂબ સરસ એક મિનિટ માટે તો એવું જ લાગ્યુ કે કેનેડા,જતી રહી કે શું? આગળ વાંચ્યું એટલે રહસ્યથી પડદો ખુલ્યો. ખુબ ખુબ શુભેચ્છાઓ
  • author
    બ્રિજેશ પરમાર
    21 સપ્ટેમ્બર 2022
    વાહ.....પ્રેમ ની અદ્ભુત કહાની...... આરવ અને અનુ ની દિવઘડક દાસ્તાન....... હું તો છેક મંદીર માં પહોંચી ગયેલો બેન ..... મંત્ર મુગ્ધ કરી નાખે એવી રચના.... સ્પર્ધા મા વિજેતા બનો આવી ખરાં હ્રદય થી શુભેચ્છાઓ અને શુભકામનાઓ મોટી બેન......👌👌👌👌👌👌🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
  • author
    Rajesh Parmar
    21 સપ્ટેમ્બર 2022
    ઓહહ એકતરફી પ્રેમમાં અનુએ જીવ આપ્યો, એક વખતે આરવને વાત કરી હોત તો જીવ ખોવાનો વારો ન આવત, પણ એનો આત્મા મર્યા બાદ પણ આરવને ભુલ્યો નહોતો. હનુમાનજીના loketna કારણે અનુને અલગ થવું પડ્યું.પોતાની દીકરીનું નામ પણ અનુ 👌👌👌👌
  • author
    આપનું રેટિંગ

  • કુલ ટિપ્પણી
  • author
    Vandana Patel
    21 સપ્ટેમ્બર 2022
    ખૂબ ખૂબ સરસ એક મિનિટ માટે તો એવું જ લાગ્યુ કે કેનેડા,જતી રહી કે શું? આગળ વાંચ્યું એટલે રહસ્યથી પડદો ખુલ્યો. ખુબ ખુબ શુભેચ્છાઓ
  • author
    બ્રિજેશ પરમાર
    21 સપ્ટેમ્બર 2022
    વાહ.....પ્રેમ ની અદ્ભુત કહાની...... આરવ અને અનુ ની દિવઘડક દાસ્તાન....... હું તો છેક મંદીર માં પહોંચી ગયેલો બેન ..... મંત્ર મુગ્ધ કરી નાખે એવી રચના.... સ્પર્ધા મા વિજેતા બનો આવી ખરાં હ્રદય થી શુભેચ્છાઓ અને શુભકામનાઓ મોટી બેન......👌👌👌👌👌👌🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
  • author
    Rajesh Parmar
    21 સપ્ટેમ્બર 2022
    ઓહહ એકતરફી પ્રેમમાં અનુએ જીવ આપ્યો, એક વખતે આરવને વાત કરી હોત તો જીવ ખોવાનો વારો ન આવત, પણ એનો આત્મા મર્યા બાદ પણ આરવને ભુલ્યો નહોતો. હનુમાનજીના loketna કારણે અનુને અલગ થવું પડ્યું.પોતાની દીકરીનું નામ પણ અનુ 👌👌👌👌