pratilipi-logo પ્રતિલિપિ
ગુજરાતી

સ્નેહનું સગપણ 💗💗

5
89

"મમ્મી, આજે હું સ્નેહાને લઈને જ આવીશ. થોડું મોડું થશે તો ચિંતા ન કરતાં. તમે શાંતિથી સૂઈ જજો. " આટલું બોલીને જાનકી ઝડપભેર પોતાનું પર્સ લઈ ઘરની બહાર નીકળી ગઈ, અને દરવાજો બંધ કરતી ગઈ. 'મમ્મી' આ ...

હમણાં વાંચો
લેખક વિશે
author
Dipali Kothiya

હું બોલું તો વાર્તા બની જાય, ચૂપ રહું તો શબ્દ મુંજાઈ જાય. આપુ મારો પરિચય એમ બધાને કે, મારી હાજરી થી ઉદાસી પણ મલકાઈ જાય.

ટિપ્પણીઓ
  • author
    આપનું રેટિંગ

  • કુલ ટિપ્પણી
  • author
    28 જાન્યુઆરી 2023
    ઓહહહહહહહ...... આખી વાર્તા ખૂબ જ ઝીણવટથી વાંચી સખી.... એક-એક ઘટના...પ્રસંગ નજર સામે જીવંત બન્યાં. એ જ લેખકની ખૂબી છે. અને કલમની પરીક્ષા... જાનકીનાં નસીબમાં હંમેશા કેમ વનવાસ જ હોય છે કેમ એને હરવખત અગ્નિપરીક્ષા આપવી પડે છે.... આ આખો પેરેગ્રાફ મને કૃતિનું હાર્દ લાગ્યું. સ્નેહાને નરાધમોના હાથમાંથી છોડાવી પછી એક માતાનું હૃદયપરીવર્તન આપે ખૂબ જ દમદાર વર્ણવ્યું. પોતાની વકીલાતની આવડતથી જાનકી સિવાય પણ ઘણી દીકરીઓને ન્યાય મળ્યો. જાનકીનો જીવનદીપ બુઝાઈ ગયો પણ એક માતાએ એનો સ્મરણદીપ નેક કાર્યો થકી જલતો રાખ્યો. કૃતિનો અંત જોરદાર આપ્યો... એ પ્રાણ વગરનાં શરીરમાં થોડો જીવ રેડી ગયાં.... રાવણની લંકા સળગાવી આવી છું... એ સંવાદો હૃદય સોંસરવા ઉતર્યાં... સખી એક ઉત્તમ કોટીની. અલગ વિષયને આવરતી સમાજને ખૂબ જ મોટો સંદેશ આપતી આપની રચના મારાં માટે આજથી જ વિજેતા છે.👌🏼👌🏼👌🏼👌🏼👌🏼👌🏼👌🏼✍🏽💝💝💝💝💝💛😘🌹❤
  • author
    Nita Anand
    27 જાન્યુઆરી 2023
    વાહ વાહ વાહ.. ખૂબ જ હ્દય સ્પર્શી વાર્તા લખી વાંચતા વાંચતા ભિતર કરુણતાની સાથે રોષ પણ ભભૂકી ઉઠ્યો આવા અત્યાચારી નરાધમો ના કૃત્ય પર..સાચે જ આજની કોઈ જાનકી એ આવો વનવાસ વેઠયા વિના દુર્ગા બનીને જ જીવવું પડે એવો ધોર કળીયુગ છે જીવનભર જાનકી વ્હાલભર્યા જીવન માટે તરસી. વનવાસ જ ભોગવ્યો અને આખરે હ્દયમાં પીડા લઇ માટીમાં ભળી ગઈ.પણ સેજલબેન અને સ્નેહા ને સાચા સગપણની વ્યાખ્યા સમજાવતી ગઈ. ખૂબ જ સરસ .. જાનકીનું સર્મપણ અને સેજલ બેને એ નરાધમોને ફાંસી અપાવી ને ખૂબ જ ઉમદા સરાહનીય કામ કર્યું.. અને એવી ઘણી જાનકીઓને ન્યાય અપાવવા ની ગૌરવભરી રાહ અપનાવી.. ખૂબ ખૂબ સુંદર વાર્તાલેખન..અદભૂત વર્ણન 👌👌👌👌👌👍👍👌👌👌👌👌👍✍️ સ્પર્ધા માટે ખૂબ ખૂબ શુભેચ્છાઓ સખી... 👍💐💐
  • author
    PRITI PATEL "સ્નેહ"
    27 જાન્યુઆરી 2023
    વાહ વાહ વાહ! વાંચતા જ હ્નદય ચિત્કારી ઉઠે એવી અદ્ભૂત હ્નદય સ્પર્શિ વાર્તા... 🙏🙏 જાનકી! શરૂઆત થી જ જિંદગી અને પ્રેમ માટે ઝઝૂમતું પાત્ર.. છેલ્લે અમાનુષી અત્યાચારનો ભોગ બને છે.. અને મૃત્યુ પામી પીડાં માંથી આત્મા મુક્ત બને છે.. કેટલી કરુણતા ભરી રજૂઆત! સેજલબેન અને સ્નેહા એ સાવકી ગણી આખી જિંદગી પ્રેમથી વંચિત રાખી, પણ છેલ્લે જાનકી પોતે હોમાઈ બહેનની રક્ષા કરી... સેજલબેને પણ છેલ્લે છેલ્લે તેને દિકરી તરીકે અપનાવીને તે નરાધમોને ફાંસી અપાવીને ખૂબ હિંમત ભર્યું કામ કર્યું... જાનકી ને માં અને બહેનનો પ્રેમ ભાગ્યમાં આવ્યો ત્યારે આ ફાની દુનિયા છોડવાનો સમય આવ્યો.... 🙏🙏🙏સેજલબેને અત્યાચારનો ભોગ બનેલી સ્ત્રીઓ માટે જે કાર્ય શરૂ કર્યું એ ખૂબ સરાહનીય છે...અદ્ભૂત અદ્ભૂત આલેખન dear... ✍️✍️👏👏👍👍 સ્પર્ધા માટે ખૂબ ખૂબ શુભેચ્છાઓ... 😍😍
  • author
    આપનું રેટિંગ

  • કુલ ટિપ્પણી
  • author
    28 જાન્યુઆરી 2023
    ઓહહહહહહહ...... આખી વાર્તા ખૂબ જ ઝીણવટથી વાંચી સખી.... એક-એક ઘટના...પ્રસંગ નજર સામે જીવંત બન્યાં. એ જ લેખકની ખૂબી છે. અને કલમની પરીક્ષા... જાનકીનાં નસીબમાં હંમેશા કેમ વનવાસ જ હોય છે કેમ એને હરવખત અગ્નિપરીક્ષા આપવી પડે છે.... આ આખો પેરેગ્રાફ મને કૃતિનું હાર્દ લાગ્યું. સ્નેહાને નરાધમોના હાથમાંથી છોડાવી પછી એક માતાનું હૃદયપરીવર્તન આપે ખૂબ જ દમદાર વર્ણવ્યું. પોતાની વકીલાતની આવડતથી જાનકી સિવાય પણ ઘણી દીકરીઓને ન્યાય મળ્યો. જાનકીનો જીવનદીપ બુઝાઈ ગયો પણ એક માતાએ એનો સ્મરણદીપ નેક કાર્યો થકી જલતો રાખ્યો. કૃતિનો અંત જોરદાર આપ્યો... એ પ્રાણ વગરનાં શરીરમાં થોડો જીવ રેડી ગયાં.... રાવણની લંકા સળગાવી આવી છું... એ સંવાદો હૃદય સોંસરવા ઉતર્યાં... સખી એક ઉત્તમ કોટીની. અલગ વિષયને આવરતી સમાજને ખૂબ જ મોટો સંદેશ આપતી આપની રચના મારાં માટે આજથી જ વિજેતા છે.👌🏼👌🏼👌🏼👌🏼👌🏼👌🏼👌🏼✍🏽💝💝💝💝💝💛😘🌹❤
  • author
    Nita Anand
    27 જાન્યુઆરી 2023
    વાહ વાહ વાહ.. ખૂબ જ હ્દય સ્પર્શી વાર્તા લખી વાંચતા વાંચતા ભિતર કરુણતાની સાથે રોષ પણ ભભૂકી ઉઠ્યો આવા અત્યાચારી નરાધમો ના કૃત્ય પર..સાચે જ આજની કોઈ જાનકી એ આવો વનવાસ વેઠયા વિના દુર્ગા બનીને જ જીવવું પડે એવો ધોર કળીયુગ છે જીવનભર જાનકી વ્હાલભર્યા જીવન માટે તરસી. વનવાસ જ ભોગવ્યો અને આખરે હ્દયમાં પીડા લઇ માટીમાં ભળી ગઈ.પણ સેજલબેન અને સ્નેહા ને સાચા સગપણની વ્યાખ્યા સમજાવતી ગઈ. ખૂબ જ સરસ .. જાનકીનું સર્મપણ અને સેજલ બેને એ નરાધમોને ફાંસી અપાવી ને ખૂબ જ ઉમદા સરાહનીય કામ કર્યું.. અને એવી ઘણી જાનકીઓને ન્યાય અપાવવા ની ગૌરવભરી રાહ અપનાવી.. ખૂબ ખૂબ સુંદર વાર્તાલેખન..અદભૂત વર્ણન 👌👌👌👌👌👍👍👌👌👌👌👌👍✍️ સ્પર્ધા માટે ખૂબ ખૂબ શુભેચ્છાઓ સખી... 👍💐💐
  • author
    PRITI PATEL "સ્નેહ"
    27 જાન્યુઆરી 2023
    વાહ વાહ વાહ! વાંચતા જ હ્નદય ચિત્કારી ઉઠે એવી અદ્ભૂત હ્નદય સ્પર્શિ વાર્તા... 🙏🙏 જાનકી! શરૂઆત થી જ જિંદગી અને પ્રેમ માટે ઝઝૂમતું પાત્ર.. છેલ્લે અમાનુષી અત્યાચારનો ભોગ બને છે.. અને મૃત્યુ પામી પીડાં માંથી આત્મા મુક્ત બને છે.. કેટલી કરુણતા ભરી રજૂઆત! સેજલબેન અને સ્નેહા એ સાવકી ગણી આખી જિંદગી પ્રેમથી વંચિત રાખી, પણ છેલ્લે જાનકી પોતે હોમાઈ બહેનની રક્ષા કરી... સેજલબેને પણ છેલ્લે છેલ્લે તેને દિકરી તરીકે અપનાવીને તે નરાધમોને ફાંસી અપાવીને ખૂબ હિંમત ભર્યું કામ કર્યું... જાનકી ને માં અને બહેનનો પ્રેમ ભાગ્યમાં આવ્યો ત્યારે આ ફાની દુનિયા છોડવાનો સમય આવ્યો.... 🙏🙏🙏સેજલબેને અત્યાચારનો ભોગ બનેલી સ્ત્રીઓ માટે જે કાર્ય શરૂ કર્યું એ ખૂબ સરાહનીય છે...અદ્ભૂત અદ્ભૂત આલેખન dear... ✍️✍️👏👏👍👍 સ્પર્ધા માટે ખૂબ ખૂબ શુભેચ્છાઓ... 😍😍