pratilipi-logo પ્રતિલિપિ
ગુજરાતી

દેપાળદે

4.6
7489

નીચેની વાત મહારાજ અનેક શ્રોતાજનોને સંભળાવે છે. પાંચેક કાચાં ઘર એકસાથે આવેલાં હતાં. વચ્ચે પાકું મંદિર હતું, બાજુમાં એક ઘાસની ઝૂંપડી હતી. વ્યારા ગામથી દસ-બાર માઈલ ચાલતા અમે જ્યારે એ રાનીપરજ મુલકના ઘાટા ...

હમણાં વાંચો
લેખક વિશે

ઝવેરચંદ મેઘાણીનો જન્મ સવંત ૧૮૯૭ માં ગુજરાતનાં ચોટીલા ગામમાં થયો હતો. ગાંધીજીએ ઝવેરચંદ મેઘાણીને રાષ્ટ્રીય શાયરના બિરુદથી નવાજ્યા હતાં.

ટિપ્પણીઓ
  • author
    આપનું રેટિંગ

  • કુલ ટિપ્પણી
  • author
    Narendrakumar Dikshit
    18 फ़रवरी 2019
    પ્રેરક કથા છે. નિષ્કામ કર્મયોગ એટલે જ અનાસક્તિ. "જીવ થી શિવ ના આપણા પ્રવાસમાં (આપણું જીવન) "સંવેદના" એ પ્રથમ પડાવ છે અને અનાસક્તિ એ અંતિમ પડાવ હોઈ શકે." (ન.દી.સંહિતા)
  • author
    Jagruti Parikh
    26 फ़रवरी 2019
    ઝવેરચંદ મેઘાણી વિશે શબ્દમાં વર્ણવવું અઘરું છે બહુ જ સરસ વર્ણન ભગત નુ
  • author
    Raju Desai
    19 जून 2018
    હંમેશા થી શ્રેષ્ઠ મેઘાણી
  • author
    આપનું રેટિંગ

  • કુલ ટિપ્પણી
  • author
    Narendrakumar Dikshit
    18 फ़रवरी 2019
    પ્રેરક કથા છે. નિષ્કામ કર્મયોગ એટલે જ અનાસક્તિ. "જીવ થી શિવ ના આપણા પ્રવાસમાં (આપણું જીવન) "સંવેદના" એ પ્રથમ પડાવ છે અને અનાસક્તિ એ અંતિમ પડાવ હોઈ શકે." (ન.દી.સંહિતા)
  • author
    Jagruti Parikh
    26 फ़रवरी 2019
    ઝવેરચંદ મેઘાણી વિશે શબ્દમાં વર્ણવવું અઘરું છે બહુ જ સરસ વર્ણન ભગત નુ
  • author
    Raju Desai
    19 जून 2018
    હંમેશા થી શ્રેષ્ઠ મેઘાણી