નાશા અંતરિક્ષ માં સજીવ સૃષ્ટિ, અને એલીયનો છે કે નહીં તે રીસર્ચ કરતા હોય છે.તેમાટે ચંદ્ર પર અને મંગલ ગ્રહ પર સમાનવ યાન મોકલે છે.અને એલીયનો...................... પૃથ્વી નો બચાવ કેવીરીતે થાય ...
અદ્ભુત અને અદ્વિતીય આલેખન સાથે સુંદર પ્રસ્તુતી કરી છે.
મેં બંગાળ ના લેખક,,,તારાશિષ ગંગોપા ધ્યાય એ લખેલું પુસ્તક
સપતલોક,,,,,વાંચેલું છે...તે પુસ્તક મા બીજા ગ્રહ પર પણ જીવ
સૃષ્ટિ છે એવો ઉલ્લેખ કર્યો છે. પૃથ્વી નો નાશ થવાનો છે એવું પણ
એ પુસ્તક મા લખ્યું છે....ને પૃથ્વી નો નાશ થવાને હજુ ઘણા હજારો વર્ષ
બાકી છે. મૂળ ભાષા બંગાળી મા લખાયેલું છે. પણ મેં ગુજરાતી અનુવાદ મા વાંચેલું છે. 👌👌👌👌
સમસ્યાનો વિષય
સુપરફેન
બધા લેખક જેમની પાસે આ બેજ છે તેઓ સબસ્ક્રિપ્શન માટે યોગ્યતા ધરાવે છે
અદ્ભુત અને અદ્વિતીય આલેખન સાથે સુંદર પ્રસ્તુતી કરી છે.
મેં બંગાળ ના લેખક,,,તારાશિષ ગંગોપા ધ્યાય એ લખેલું પુસ્તક
સપતલોક,,,,,વાંચેલું છે...તે પુસ્તક મા બીજા ગ્રહ પર પણ જીવ
સૃષ્ટિ છે એવો ઉલ્લેખ કર્યો છે. પૃથ્વી નો નાશ થવાનો છે એવું પણ
એ પુસ્તક મા લખ્યું છે....ને પૃથ્વી નો નાશ થવાને હજુ ઘણા હજારો વર્ષ
બાકી છે. મૂળ ભાષા બંગાળી મા લખાયેલું છે. પણ મેં ગુજરાતી અનુવાદ મા વાંચેલું છે. 👌👌👌👌
સમસ્યાનો વિષય
સુપરફેન
બધા લેખક જેમની પાસે આ બેજ છે તેઓ સબસ્ક્રિપ્શન માટે યોગ્યતા ધરાવે છે
સમસ્યાનો વિષય
સમસ્યાનો વિષય
સમસ્યાનો વિષય