અતી સુન્દર સમૈઈ નો સંથ્વાળો 1974 મા વાચેલુ એમની અનુભુતી કરાવી ગયેલ બહુજ સરસ મંન ભાવ્ન!
કેવી અજીબ વાત છે
ભગવાન તમારા ઘરે આવે
એ સૌને ગમે છે
પણ ભગવાન એમના ઘરે બોલાવે
તો કોઈ ને ગમતુ નથી
જિંદગી તુ જેમ જેમ ઓછી થતી જાય છે
એમ એમ વધારે ગમતી જાય છે
આંખોમાં વસનારા જ રડાવી જાય છે...
દસ્તુર તો જુઓ આ દુનિયાનો,
પોતાના મો *ચડાવી* બેઠા ને
પારકા *હસાવી* જાય છે...
કયાં *સમય* છે આપણી પાસે
જીવતા માણસ સાથે બેસવાનો,
આપણે તો માણસ મર્યા પછી જ "બેસવા" જઈએ છીએ.
જિંદગી તુ જેમ જેમ ઓછી થતી જાય છે
એમ એમ વધારે ગમતી જાય છે
જય રણછોડ
સમસ્યાનો વિષય
સુપરફેન
બધા લેખક જેમની પાસે આ બેજ છે તેઓ સબસ્ક્રિપ્શન માટે યોગ્યતા ધરાવે છે
સત્ય કહ્યું જયા બેન. કડવું સત્ય. કીડી મંકોડા અને પશુ પંખીઓ માં ઘર ની ભાવના હોય છે. એ ખોરાક શોધી લાવી પેહલા બાળકોને આપે પછી પોતે ખાય. પણ માતા પિતા જ્યારે ઘરડા થાય ત્યારે પેહલા તેમની કાળજી રાખવી જોઈએ. હૂંફ અને પ્રેમથી ઘર બને બાકી બધાં મકાન. સુંદર અદભુત રચના.
સમસ્યાનો વિષય
સુપરફેન
બધા લેખક જેમની પાસે આ બેજ છે તેઓ સબસ્ક્રિપ્શન માટે યોગ્યતા ધરાવે છે
અતી સુન્દર સમૈઈ નો સંથ્વાળો 1974 મા વાચેલુ એમની અનુભુતી કરાવી ગયેલ બહુજ સરસ મંન ભાવ્ન!
કેવી અજીબ વાત છે
ભગવાન તમારા ઘરે આવે
એ સૌને ગમે છે
પણ ભગવાન એમના ઘરે બોલાવે
તો કોઈ ને ગમતુ નથી
જિંદગી તુ જેમ જેમ ઓછી થતી જાય છે
એમ એમ વધારે ગમતી જાય છે
આંખોમાં વસનારા જ રડાવી જાય છે...
દસ્તુર તો જુઓ આ દુનિયાનો,
પોતાના મો *ચડાવી* બેઠા ને
પારકા *હસાવી* જાય છે...
કયાં *સમય* છે આપણી પાસે
જીવતા માણસ સાથે બેસવાનો,
આપણે તો માણસ મર્યા પછી જ "બેસવા" જઈએ છીએ.
જિંદગી તુ જેમ જેમ ઓછી થતી જાય છે
એમ એમ વધારે ગમતી જાય છે
જય રણછોડ
સમસ્યાનો વિષય
સુપરફેન
બધા લેખક જેમની પાસે આ બેજ છે તેઓ સબસ્ક્રિપ્શન માટે યોગ્યતા ધરાવે છે
સત્ય કહ્યું જયા બેન. કડવું સત્ય. કીડી મંકોડા અને પશુ પંખીઓ માં ઘર ની ભાવના હોય છે. એ ખોરાક શોધી લાવી પેહલા બાળકોને આપે પછી પોતે ખાય. પણ માતા પિતા જ્યારે ઘરડા થાય ત્યારે પેહલા તેમની કાળજી રાખવી જોઈએ. હૂંફ અને પ્રેમથી ઘર બને બાકી બધાં મકાન. સુંદર અદભુત રચના.
સમસ્યાનો વિષય
સુપરફેન
બધા લેખક જેમની પાસે આ બેજ છે તેઓ સબસ્ક્રિપ્શન માટે યોગ્યતા ધરાવે છે
સમસ્યાનો વિષય
સમસ્યાનો વિષય
સમસ્યાનો વિષય