pratilipi-logo પ્રતિલિપિ
ગુજરાતી

" ઘર" (લેખ)

4.7
580

" કિડી ના દર બન્યા ઘર " માણસના ઘર લાગે મને દર,આ સમજવું સહેલું છે.પણ સ્વીકારવુ ,સહજપણે સાવ સહેલું નથી..દિલથી જીવનારે દિમાગનો સહારો લેવો પડે. ને દિમાગથી ચાલનારા ચાલાક વર્ગે ચાલકી ...

હમણાં વાંચો
લેખક વિશે
author
Jaya. Jani.Talaja.

હું તળાજાની દિકરી છું.હું ગૃહીણી છુ.હાલ અમદાવાદમાં રહુ છું.મને બાળપણથી કવિતા લખવાનો શોખ છે.કોલેજ કાળમાં મારી કવિતા નોટીસ બોર્ડપર મુકાતી હતી..

ટિપ્પણીઓ
  • author
    આપનું રેટિંગ

  • કુલ ટિપ્પણી
  • author
    Nakia Babu
    06 મે 2019
    અતી સુન્દર સમૈઈ નો સંથ્વાળો 1974 મા વાચેલુ એમની અનુભુતી કરાવી ગયેલ બહુજ સરસ મંન ભાવ્ન! કેવી અજીબ વાત છે ભગવાન તમારા ઘરે આવે એ સૌને ગમે છે પણ ભગવાન એમના ઘરે બોલાવે તો કોઈ ને ગમતુ નથી જિંદગી તુ જેમ જેમ ઓછી થતી જાય છે એમ એમ વધારે ગમતી જાય છે આંખોમાં વસનારા જ રડાવી જાય છે... દસ્તુર તો જુઓ આ દુનિયાનો, પોતાના મો *ચડાવી* બેઠા ને પારકા *હસાવી* જાય છે... કયાં *સમય* છે આપણી પાસે જીવતા માણસ સાથે બેસવાનો, આપણે તો માણસ મર્યા પછી જ "બેસવા" જઈએ છીએ. જિંદગી તુ જેમ જેમ ઓછી થતી જાય છે એમ એમ વધારે ગમતી જાય છે જય રણછોડ
  • author
    sonal parmar
    01 ઓગસ્ટ 2019
    સત્ય કહ્યું જયા બેન. કડવું સત્ય. કીડી મંકોડા અને પશુ પંખીઓ માં ઘર ની ભાવના હોય છે. એ ખોરાક શોધી લાવી પેહલા બાળકોને આપે પછી પોતે ખાય. પણ માતા પિતા જ્યારે ઘરડા થાય ત્યારે પેહલા તેમની કાળજી રાખવી જોઈએ. હૂંફ અને પ્રેમથી ઘર બને બાકી બધાં મકાન. સુંદર અદભુત રચના.
  • author
    Bhavna Bhatt "ભાવુ"
    18 એપ્રિલ 2019
    વાહ ખૂબ જ સરસ થોડામા ઘણુ કહી દીધું... 👌👌👌
  • author
    આપનું રેટિંગ

  • કુલ ટિપ્પણી
  • author
    Nakia Babu
    06 મે 2019
    અતી સુન્દર સમૈઈ નો સંથ્વાળો 1974 મા વાચેલુ એમની અનુભુતી કરાવી ગયેલ બહુજ સરસ મંન ભાવ્ન! કેવી અજીબ વાત છે ભગવાન તમારા ઘરે આવે એ સૌને ગમે છે પણ ભગવાન એમના ઘરે બોલાવે તો કોઈ ને ગમતુ નથી જિંદગી તુ જેમ જેમ ઓછી થતી જાય છે એમ એમ વધારે ગમતી જાય છે આંખોમાં વસનારા જ રડાવી જાય છે... દસ્તુર તો જુઓ આ દુનિયાનો, પોતાના મો *ચડાવી* બેઠા ને પારકા *હસાવી* જાય છે... કયાં *સમય* છે આપણી પાસે જીવતા માણસ સાથે બેસવાનો, આપણે તો માણસ મર્યા પછી જ "બેસવા" જઈએ છીએ. જિંદગી તુ જેમ જેમ ઓછી થતી જાય છે એમ એમ વધારે ગમતી જાય છે જય રણછોડ
  • author
    sonal parmar
    01 ઓગસ્ટ 2019
    સત્ય કહ્યું જયા બેન. કડવું સત્ય. કીડી મંકોડા અને પશુ પંખીઓ માં ઘર ની ભાવના હોય છે. એ ખોરાક શોધી લાવી પેહલા બાળકોને આપે પછી પોતે ખાય. પણ માતા પિતા જ્યારે ઘરડા થાય ત્યારે પેહલા તેમની કાળજી રાખવી જોઈએ. હૂંફ અને પ્રેમથી ઘર બને બાકી બધાં મકાન. સુંદર અદભુત રચના.
  • author
    Bhavna Bhatt "ભાવુ"
    18 એપ્રિલ 2019
    વાહ ખૂબ જ સરસ થોડામા ઘણુ કહી દીધું... 👌👌👌