pratilipi-logo પ્રતિલિપિ
ગુજરાતી

અમે તો વહેવારિયા રામ નામના

3.5
343

સંતો અમે રે વહેવારિયા રામ નામના વેપારી આવે છે બધાં ગામ ગામનાં અમારું વસાણું સંતો સહુ કોને ભાવે અઢારે વરણ જેને વહોરવાને આવે અમારું વસાણું કાળ દુકાળે ન ખૂટે જેને રાજા ન દંડે જેને ચોર ન લૂટે લાખ વિનાના ...

હમણાં વાંચો
લેખક વિશે

जन्म:     ૧૪૧૪ निधन:    ૧૪૮૦ उपनाम   નરસૈયો जन्म स्थान   તળાજા (ભાવનગર, ગુજરાત) कुछ प्रमुख कृतियाँ  કુંવરબાઇનું મામેરું, હુંડી, ઝારીનાં પદ, સુદામા ચરિત્ર, દાણલીલા, ચાતુરીઓ, જીવન ઝરમર વિગેરે

ટિપ્પણીઓ
  • author
    આપનું રેટિંગ

  • રચના પર કોઈ પ્રતિભાવ નથી
  • author
    આપનું રેટિંગ

  • રચના પર કોઈ પ્રતિભાવ નથી