pratilipi-logo પ્રતિલિપિ
ગુજરાતી

આપણું પીવાનું પાણી અને આપણી તંદુરસ્તી

4.7
2905

"આપણું પીવાનું પાણી અને આપણી તંદુરસ્તી" "પિંડે સો બ્રહ્માંડે " ધર્મ માં આ કહેવાયેલું છે, એટલે શું ભાઈ ?, આનો શું અર્થ ? પૃથ્વી ઉપર જે છે એજ આપણા શરીરમાં છે, પૃથ્વી ઉપર 70 % પ્રવાહી અને 30% સ્થૂળ જમીન ...

હમણાં વાંચો
લેખક વિશે

ડો. આશુતોષ મહેતા, સંચાલક, પ્રોપ્રાઇટર, આત્મન હોમીઓ સેન્ટર, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય પુરષ્કાર પ્રાપ્ત ફોન: 91-9106402151 વેબ સાઈટ ઉપર આપણા સારા થયેલા દર્દીઓના અભિપ્રયાઓ ઉપલ્ભધ છે. વેબ સાઈટ: - http://atmanhomoeo.weebly.com યુ ટ્યુબ ની આ ચેનલ થી https://www.youtube.com/user/ATMANHOMOEOCENTRE આપણા સારા થયેલા દર્દીઓના વિડિઓ અભિપ્રાયોથી જાણી શકાય છે કે કેટલાય લોકોની ગંભીર બીમારીઓમાંથી, લોકોને નવજીવન મળ્યું છે. જરૂર યુ ટ્યુબ ની આ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો અને બાજુનો બેલ દબાવવાથી અહીંના નવા વિડિઓની માહિતી અપને તુરંત જાણ થઇ શકશે

ટિપ્પણીઓ
  • author
    આપનું રેટિંગ

  • કુલ ટિપ્પણી
  • author
    Ramesh Sonani
    15 એપ્રિલ 2020
    ડોકટર સાહેબ , બહુ જ સરસ જરૂરી જ્ઞાન પીરસ્યું. પરંતુ એનું સોલ્યુશન પણ થોડાક શબ્દો માં સમજાવી દેત તો વધારે સારું હતું. આતો ભૂખ લગાડી ને કહો હવે ખાવ. તેમ છતાં ખુબ ધન્યવાદ સહ આભાર
  • author
    Rajendra Dave
    29 ડીસેમ્બર 2018
    કોઈ કહે કે" મારા ડોહા મરવા પડેલા..બોલી શકે નહિ અને જીવ જાય નહિ.. પાડોશી કહે ગંગાજળ પાઈ દો..પાઈ દીધું ને ફટાક દઈને બચાડા છુટી ગ્યા.." હવે આ લોકોને pH level ની વાત ક્યાંથી સમજાય કે એનો ડોસાને તમે ઝેર દઈને મારી નાખ્યા.. ઉપયોગી માહિતી માટે આભાર.
  • author
    Dayalal Raichura
    10 જુલાઈ 2020
    નમસ્કાર સર રમેસ શોનીજી આપની વાત સો ટકા સાચી છે તો ડોક્ટર સાહેબ શ્રીને નમ્ર વિનંતી કે તેવો શોલયુસન જરૂર આપે સાદર સાભાર સ્વીકાર
  • author
    આપનું રેટિંગ

  • કુલ ટિપ્પણી
  • author
    Ramesh Sonani
    15 એપ્રિલ 2020
    ડોકટર સાહેબ , બહુ જ સરસ જરૂરી જ્ઞાન પીરસ્યું. પરંતુ એનું સોલ્યુશન પણ થોડાક શબ્દો માં સમજાવી દેત તો વધારે સારું હતું. આતો ભૂખ લગાડી ને કહો હવે ખાવ. તેમ છતાં ખુબ ધન્યવાદ સહ આભાર
  • author
    Rajendra Dave
    29 ડીસેમ્બર 2018
    કોઈ કહે કે" મારા ડોહા મરવા પડેલા..બોલી શકે નહિ અને જીવ જાય નહિ.. પાડોશી કહે ગંગાજળ પાઈ દો..પાઈ દીધું ને ફટાક દઈને બચાડા છુટી ગ્યા.." હવે આ લોકોને pH level ની વાત ક્યાંથી સમજાય કે એનો ડોસાને તમે ઝેર દઈને મારી નાખ્યા.. ઉપયોગી માહિતી માટે આભાર.
  • author
    Dayalal Raichura
    10 જુલાઈ 2020
    નમસ્કાર સર રમેસ શોનીજી આપની વાત સો ટકા સાચી છે તો ડોક્ટર સાહેબ શ્રીને નમ્ર વિનંતી કે તેવો શોલયુસન જરૂર આપે સાદર સાભાર સ્વીકાર