pratilipi-logo પ્રતિલિપિ
ગુજરાતી

જીવતરનો નિચોડ

1225
4.3

ડૉ. પ્રકાશસિંહ સૌને વ્હાલા દાદાજી. કુટુંબીજનો હોય કે મિત્રો, સગાં-સ્નેહી હોય કે એમના દર્દીઓ – દરેકને એમને માટે ભારોભાર સ્નેહ અને આદર. ડૉકટર સાહેબ આયુષ્યનાં 75 વર્ષ પૂરાં કરીને 76માં પ્રવેશવાના હતા. ...