હાલ માધ્યમિક શિક્ષક તરીકે ફરજ બજાવું છું. વિદ્યાર્થી જીવનથી શબ્દો ને કવિતા રૂપ આપી. શબ્દોના શથવારે અંતરના અરમાનોને કાવ્યનું સ્વરૂપ આપી અનેક વિષયો પર કાવ્યની રચના કરી, ગુજરાતમિત્ર વર્તમાનપત્રમા શનિવારના રોજ પ્રગટથતી સન્નારીમાં મારી કાવ્ય રજૂ થઈ છે. ત્યારબાદ મારા વિચારોને પ્રગટ કરવા પ્રતિલિપિએ મને મોકો આપ્યો તે માટે આભારની લાગણી વ્યક્ત કરું છું.
સારાંશ
હાલ માધ્યમિક શિક્ષક તરીકે ફરજ બજાવું છું. વિદ્યાર્થી જીવનથી શબ્દો ને કવિતા રૂપ આપી. શબ્દોના શથવારે અંતરના અરમાનોને કાવ્યનું સ્વરૂપ આપી અનેક વિષયો પર કાવ્યની રચના કરી, ગુજરાતમિત્ર વર્તમાનપત્રમા શનિવારના રોજ પ્રગટથતી સન્નારીમાં મારી કાવ્ય રજૂ થઈ છે. ત્યારબાદ મારા વિચારોને પ્રગટ કરવા પ્રતિલિપિએ મને મોકો આપ્યો તે માટે આભારની લાગણી વ્યક્ત કરું છું.
ટિપ્પણીઓ
આપનું રેટિંગ
રચના પર કોઈ પ્રતિભાવ નથી
આપનું રેટિંગ
રચના પર કોઈ પ્રતિભાવ નથી
આપની રચના શેર કરો
અભિનંદન! ક્રિયાંશ રચના પ્રકાશિત થઇ ગઈ છે. આપના મિત્રો સાથે રચના શેર કરો અને એમનો પ્રતિભાવ જાણો