ગરવી ગુજરાત વિવિધતાથી ભરેલુ છે. નદીઓ, જંગલો, પહાડો થી ગુજરાતનું સૌંદર્ય ખીલી ઉઠે છે. પરંતુ ક્યારેક કુદરત રુઠે તો મારુ ગુજરાત થોડુ ઘણુ દુઃખી થાય છે. એમા ઘણાને પોતાના વ્હાલસોયા સ્વજન ગુમાવવાનો વારો આવે ...
જીવન જીવવા માટે જેમ પાણી અને ખોરાક ની જરૂર પડે છે એમ જીવન માણવા માટે શાસ્ત્રો ની જરુર પડે છે..! જે તમને જીવનની સાચી રીત શીખવે છે.
જીવન બધાનું અટપટુ જ હોય છે,
એ અટપટામાં જીવન ચટપટુ હોય છે..!
વિધીનું જીવન ભોલેનાથ જાણે છે,
એ થી જ તો એ બિન્દાસ રહે છે..!
સારાંશ
જીવન જીવવા માટે જેમ પાણી અને ખોરાક ની જરૂર પડે છે એમ જીવન માણવા માટે શાસ્ત્રો ની જરુર પડે છે..! જે તમને જીવનની સાચી રીત શીખવે છે.
જીવન બધાનું અટપટુ જ હોય છે,
એ અટપટામાં જીવન ચટપટુ હોય છે..!
વિધીનું જીવન ભોલેનાથ જાણે છે,
એ થી જ તો એ બિન્દાસ રહે છે..!
ટિપ્પણીઓ
આપનું રેટિંગ
રચના પર કોઈ પ્રતિભાવ નથી
આપનું રેટિંગ
રચના પર કોઈ પ્રતિભાવ નથી
આપની રચના શેર કરો
અભિનંદન! મચ્છુ તારા વહેતા પાણી... રચના પ્રકાશિત થઇ ગઈ છે. આપના મિત્રો સાથે રચના શેર કરો અને એમનો પ્રતિભાવ જાણો