pratilipi-logo પ્રતિલિપિ
ગુજરાતી

મનની મૂંઝવણ દૂર કરવામાં પણ મર્યાદા નડે?

424
4.1

મર્યાદાને નામે આપણે ત્યાં દરેક પઢી એના પછીની પેઢી કે એની સાથે જીવતા લોકો માથે નિયમો અને બંધનો મૂકી દે છે. જે બંધનો કે નિયમોમાં સમયાંતરે ફેરફાર અને છૂટછાટ પણ આપી દેવાતી હોય છે. એક વ્યક્તિ માટેનો નિયમ ...