pratilipi-logo પ્રતિલિપિ
ગુજરાતી

પ્રેરણાનું ઝરણું...

4.5
2257

આ પુસ્તકના લેખક :- ડૉ. જિતેન્દ્ર અઢિયા પુસ્તકનું નામ :- પ્રેરણાનું  ઝરણું લેખક વિશે માહીતી :-        ડૉ અઢિયા 40 વર્ષ વટાવી પ્રોફેસરમાંથી  આંતરરાષ્ટ્રિય પ્રેરણાદયી વક્તા બન્યા. અને ત્યાર પછીનાં ...

હમણાં વાંચો
લેખક વિશે
author
એકલતા

https://whatsapp.com/channel/0029Vagbf16Dp2Q8Y92OrX2O આવી અનેક નવી પોસ્ટ માટે ફોલો કરો

ટિપ્પણીઓ
  • author
    આપનું રેટિંગ

  • કુલ ટિપ્પણી
  • author
    કૃણાલ જાદવ "દાસ"
    12 માર્ચ 2022
    વાહ બી. એડ ના અભ્યાસ કરતી વખતે યોગ શિબિરમાં આ પુસ્તક મને ભેટમાં મારા યોગ શિક્ષક દ્વારા મળ્યું હતું જે એક જ બેઠકમાં પૂર્ણ કર્યું હતું અને એ જ દિવસે નક્કી કર્યુ હતું કે dr. જીતેન્દ્ર અઢિયા સર ને એક દિવસ ચોક્કસ મળીશ અને એ દિવસ આવ્યો અને મને તેમને મળવાનું સૌ ભાગ્ય પ્રાપ્ત થયું, એ પણ આ પુસ્તકની અર્ધજાગ્રત મનની જ દેન હતી જેના કારણે આ ઇચ્છા પરિપૂર્ણ થઈ, સફળતાનું એક સૂત્ર હું તમારી સાથે શેર કરીશ કે જીવનમાં શું જોઈએ છે તે સ્પષ્ટ હોવું જોઇએ અનેતે શા માટે જોઈએ છે તે why સ્પષ્ટ હોવો ખૂબ જરૂરી. એ fuel તરીકે આપણી burning desire ને પ્રાપ્ત કરવામાં મદદ કરશે. મારી સફળતાનું એક જ સૂત્ર મહેનત સખત મહેનત સાચી દિશામાં મહેનત = સફળતાં મહેનત સાચી દિશામાં હોવી જોઈએ. you must have vision and path.
  • author
    Ritaben Makwana
    10 નવેમ્બર 2022
    મારી પાસે પણ આ પુસ્તક છે. મે લાઈવ તેમના બે સેમિનાર કરેલા છે. ખરેખર આ ષુસ્તક વાંચવા જેવું છે. આપે અનુક્રમણિકા આપી તે ખુબ જ સારું કર્યું. એક રીતે આ રીતે ઉપયોગી થઈ શકાય. ખુબ ખુબ અભિનંદન..મને પણ આ પુસ્તકની યાદ આપવા બદલ, અર્ધ જાગૃત મનની શક્તિઓની અપાર શક્તિઓ હોય છે. જે માટે પણ દરેને આ જરુર વાંચવું જોઈએ 🙏🏻❤️❤️❤️❤️✍🏼✍🏼✍🏼✍🏼👌👌👌👌👍🙏🏻🙏🏻
  • author
    06 એપ્રિલ 2022
    ખુબજ સરસ છે .... ડો.. જીતેન્દ્ર અઢિયા ... સર નું ..પુસ્તક પ્રેરણા નું ઝરણું....હુ ૧૨ ...મી માં હતો ત્યારે મને ભેટ મળ્યું હતું .......ખુબ જ સરસ છે ... અર્ઘ જાગ્રત મન ની શક્તિઓ....
  • author
    આપનું રેટિંગ

  • કુલ ટિપ્પણી
  • author
    કૃણાલ જાદવ "દાસ"
    12 માર્ચ 2022
    વાહ બી. એડ ના અભ્યાસ કરતી વખતે યોગ શિબિરમાં આ પુસ્તક મને ભેટમાં મારા યોગ શિક્ષક દ્વારા મળ્યું હતું જે એક જ બેઠકમાં પૂર્ણ કર્યું હતું અને એ જ દિવસે નક્કી કર્યુ હતું કે dr. જીતેન્દ્ર અઢિયા સર ને એક દિવસ ચોક્કસ મળીશ અને એ દિવસ આવ્યો અને મને તેમને મળવાનું સૌ ભાગ્ય પ્રાપ્ત થયું, એ પણ આ પુસ્તકની અર્ધજાગ્રત મનની જ દેન હતી જેના કારણે આ ઇચ્છા પરિપૂર્ણ થઈ, સફળતાનું એક સૂત્ર હું તમારી સાથે શેર કરીશ કે જીવનમાં શું જોઈએ છે તે સ્પષ્ટ હોવું જોઇએ અનેતે શા માટે જોઈએ છે તે why સ્પષ્ટ હોવો ખૂબ જરૂરી. એ fuel તરીકે આપણી burning desire ને પ્રાપ્ત કરવામાં મદદ કરશે. મારી સફળતાનું એક જ સૂત્ર મહેનત સખત મહેનત સાચી દિશામાં મહેનત = સફળતાં મહેનત સાચી દિશામાં હોવી જોઈએ. you must have vision and path.
  • author
    Ritaben Makwana
    10 નવેમ્બર 2022
    મારી પાસે પણ આ પુસ્તક છે. મે લાઈવ તેમના બે સેમિનાર કરેલા છે. ખરેખર આ ષુસ્તક વાંચવા જેવું છે. આપે અનુક્રમણિકા આપી તે ખુબ જ સારું કર્યું. એક રીતે આ રીતે ઉપયોગી થઈ શકાય. ખુબ ખુબ અભિનંદન..મને પણ આ પુસ્તકની યાદ આપવા બદલ, અર્ધ જાગૃત મનની શક્તિઓની અપાર શક્તિઓ હોય છે. જે માટે પણ દરેને આ જરુર વાંચવું જોઈએ 🙏🏻❤️❤️❤️❤️✍🏼✍🏼✍🏼✍🏼👌👌👌👌👍🙏🏻🙏🏻
  • author
    06 એપ્રિલ 2022
    ખુબજ સરસ છે .... ડો.. જીતેન્દ્ર અઢિયા ... સર નું ..પુસ્તક પ્રેરણા નું ઝરણું....હુ ૧૨ ...મી માં હતો ત્યારે મને ભેટ મળ્યું હતું .......ખુબ જ સરસ છે ... અર્ઘ જાગ્રત મન ની શક્તિઓ....