વોટ્સએપ અને ફેસબુક ના લખાણો આપણા બધાં ના મનમાં અને ચિત્તમાં લખાયેલાં હોય છે. પણ, અરીસા પર દુનિયાદારીની ધૂળ અએની ઉપર ચઢી જવાથી ઢંકાઈ જાય છે. સારું પ્રેરણા દાયી વાચન આપણા માં સૂતેલી સદ્ભાવના ને જગાડે છે અને બીજા ને ખાસ કરીને ગમતી વ્યક્તિ ને પહોંચાડવાનું મન કરે છે.
પાછા જીવન જીવવાની ભીડમાં આનો પ્રભાવ ઓછો થઈ જાય છે. વોટ્સએપ જેવા માધ્યમ મનના અરીસા પરથી ધૂળ લૂછવા નું કામ કરે છે.
તમારી સેલ્ફ હેલ્પની વાત મને ગમી અને સ્પર્શી ગઈ. આપણે થોડી પળો માટે એકલા બેસીને વિચાર કરવો જોઈએ કે "સ્વ" માં ફરક પડ્યો ખરો? ફરક પડવો જોઈએ એમ પણ લાગવું જોઈએ.
આના માટે ગીતામાં ભગવાન "વિવિક્ત દેશ સેવિત્વમ્" જરૂરી છે એ વાત કરે છે.
વાચન અને મનન પછી સ્વાધ્યાય જરૂરી છે. સુધારો થાય એ જરૂરી છે એ સમજણ સારા નરસા નો વિવેક મન ની તુલના શક્તિ કરવા માંડે અને સારું સ્વીકારી અમલમાં મૂકવા નો પ્રયાસ કરે.
તેથી વાચન જરુરી છે.
તમારો લેખ "ખાસ" લાગ્યો. જો આચરણમાં થોડું પણ ઉતરે, ધીરેધીરે પચે .... એવું ઈચ્છીએ.
અભિનંદન
સમસ્યાનો વિષય
સુપરફેન
બધા લેખક જેમની પાસે આ બેજ છે તેઓ સબસ્ક્રિપ્શન માટે યોગ્યતા ધરાવે છે
વોટ્સએપ અને ફેસબુક ના લખાણો આપણા બધાં ના મનમાં અને ચિત્તમાં લખાયેલાં હોય છે. પણ, અરીસા પર દુનિયાદારીની ધૂળ અએની ઉપર ચઢી જવાથી ઢંકાઈ જાય છે. સારું પ્રેરણા દાયી વાચન આપણા માં સૂતેલી સદ્ભાવના ને જગાડે છે અને બીજા ને ખાસ કરીને ગમતી વ્યક્તિ ને પહોંચાડવાનું મન કરે છે.
પાછા જીવન જીવવાની ભીડમાં આનો પ્રભાવ ઓછો થઈ જાય છે. વોટ્સએપ જેવા માધ્યમ મનના અરીસા પરથી ધૂળ લૂછવા નું કામ કરે છે.
તમારી સેલ્ફ હેલ્પની વાત મને ગમી અને સ્પર્શી ગઈ. આપણે થોડી પળો માટે એકલા બેસીને વિચાર કરવો જોઈએ કે "સ્વ" માં ફરક પડ્યો ખરો? ફરક પડવો જોઈએ એમ પણ લાગવું જોઈએ.
આના માટે ગીતામાં ભગવાન "વિવિક્ત દેશ સેવિત્વમ્" જરૂરી છે એ વાત કરે છે.
વાચન અને મનન પછી સ્વાધ્યાય જરૂરી છે. સુધારો થાય એ જરૂરી છે એ સમજણ સારા નરસા નો વિવેક મન ની તુલના શક્તિ કરવા માંડે અને સારું સ્વીકારી અમલમાં મૂકવા નો પ્રયાસ કરે.
તેથી વાચન જરુરી છે.
તમારો લેખ "ખાસ" લાગ્યો. જો આચરણમાં થોડું પણ ઉતરે, ધીરેધીરે પચે .... એવું ઈચ્છીએ.
અભિનંદન
સમસ્યાનો વિષય
સુપરફેન
બધા લેખક જેમની પાસે આ બેજ છે તેઓ સબસ્ક્રિપ્શન માટે યોગ્યતા ધરાવે છે
સમસ્યાનો વિષય
સમસ્યાનો વિષય
સમસ્યાનો વિષય