pratilipi-logo પ્રતિલિપિ
ગુજરાતી

પુસ્તકો અને અસમંજસ

3.9
339

પ્રેરણાદાયી પુસ્તકો વાંચવાં કે ન વાંચવાં? આપણને કેમ આટલી બધી પ્રેરણાની જરૂર પડવા લાગી છે? કદાચ રોજેરોજ ભ્રષ્ટાચાર, કૌભાંડો, બળાત્કાર,સાધુબાબાઓનાં કરતૂતો અને યુદ્ધોના સમાચારો સાંભળીને આપણે એટલા ત્રાસી ...

હમણાં વાંચો
લેખક વિશે
author
શિશિર રામાવત
ટિપ્પણીઓ
  • author
    આપનું રેટિંગ

  • કુલ ટિપ્પણી
  • author
    riddhi hirani
    04 ઓકટોબર 2017
    inspirational article 😀😁
  • author
    Kalpana Pathak
    16 એપ્રિલ 2020
    વોટ્સએપ અને ફેસબુક ના લખાણો આપણા બધાં ના મનમાં અને ચિત્તમાં લખાયેલાં હોય છે. પણ, અરીસા પર દુનિયાદારીની ધૂળ અએની ઉપર ચઢી જવાથી ઢંકાઈ જાય છે. સારું પ્રેરણા દાયી વાચન આપણા માં સૂતેલી સદ્ભાવના ને જગાડે છે અને બીજા ને ખાસ કરીને ગમતી વ્યક્તિ ને પહોંચાડવાનું મન કરે છે. પાછા જીવન જીવવાની ભીડમાં આનો પ્રભાવ ઓછો થઈ જાય છે. વોટ્સએપ જેવા માધ્યમ મનના અરીસા પરથી ધૂળ લૂછવા નું કામ કરે છે. તમારી સેલ્ફ હેલ્પની વાત મને ગમી અને સ્પર્શી ગઈ. આપણે થોડી પળો માટે એકલા બેસીને વિચાર કરવો જોઈએ કે "સ્વ" માં ફરક પડ્યો ખરો? ફરક પડવો જોઈએ એમ પણ લાગવું જોઈએ. આના માટે ગીતામાં ભગવાન "વિવિક્ત દેશ સેવિત્વમ્" જરૂરી છે એ વાત કરે છે. વાચન અને મનન પછી સ્વાધ્યાય જરૂરી છે. સુધારો થાય એ જરૂરી છે એ સમજણ સારા નરસા નો વિવેક મન ની તુલના શક્તિ કરવા માંડે અને સારું સ્વીકારી અમલમાં મૂકવા નો પ્રયાસ કરે. તેથી વાચન જરુરી છે. તમારો લેખ "ખાસ" લાગ્યો. જો આચરણમાં થોડું પણ ઉતરે, ધીરેધીરે પચે .... એવું ઈચ્છીએ. અભિનંદન
  • author
    10 જાન્યુઆરી 2018
    good
  • author
    આપનું રેટિંગ

  • કુલ ટિપ્પણી
  • author
    riddhi hirani
    04 ઓકટોબર 2017
    inspirational article 😀😁
  • author
    Kalpana Pathak
    16 એપ્રિલ 2020
    વોટ્સએપ અને ફેસબુક ના લખાણો આપણા બધાં ના મનમાં અને ચિત્તમાં લખાયેલાં હોય છે. પણ, અરીસા પર દુનિયાદારીની ધૂળ અએની ઉપર ચઢી જવાથી ઢંકાઈ જાય છે. સારું પ્રેરણા દાયી વાચન આપણા માં સૂતેલી સદ્ભાવના ને જગાડે છે અને બીજા ને ખાસ કરીને ગમતી વ્યક્તિ ને પહોંચાડવાનું મન કરે છે. પાછા જીવન જીવવાની ભીડમાં આનો પ્રભાવ ઓછો થઈ જાય છે. વોટ્સએપ જેવા માધ્યમ મનના અરીસા પરથી ધૂળ લૂછવા નું કામ કરે છે. તમારી સેલ્ફ હેલ્પની વાત મને ગમી અને સ્પર્શી ગઈ. આપણે થોડી પળો માટે એકલા બેસીને વિચાર કરવો જોઈએ કે "સ્વ" માં ફરક પડ્યો ખરો? ફરક પડવો જોઈએ એમ પણ લાગવું જોઈએ. આના માટે ગીતામાં ભગવાન "વિવિક્ત દેશ સેવિત્વમ્" જરૂરી છે એ વાત કરે છે. વાચન અને મનન પછી સ્વાધ્યાય જરૂરી છે. સુધારો થાય એ જરૂરી છે એ સમજણ સારા નરસા નો વિવેક મન ની તુલના શક્તિ કરવા માંડે અને સારું સ્વીકારી અમલમાં મૂકવા નો પ્રયાસ કરે. તેથી વાચન જરુરી છે. તમારો લેખ "ખાસ" લાગ્યો. જો આચરણમાં થોડું પણ ઉતરે, ધીરેધીરે પચે .... એવું ઈચ્છીએ. અભિનંદન
  • author
    10 જાન્યુઆરી 2018
    good