નિરંજનાએ મહિપતરામ પાસે અરીસો માંગ્યો. એને એમ કે પોતે તૈયાર થાય છે એટલે રામ આટલામાં જ હોવા જોઈએ ! એ મહિપતરામને હમેશાં રામ કહીને જ બોલાવતી. એક વાર મહિપતરામે એને કહેલું ય ખરું – ‘નીરુ, તું મને ‘રામ’ ...
નિરંજનાએ મહિપતરામ પાસે અરીસો માંગ્યો. એને એમ કે પોતે તૈયાર થાય છે એટલે રામ આટલામાં જ હોવા જોઈએ ! એ મહિપતરામને હમેશાં રામ કહીને જ બોલાવતી. એક વાર મહિપતરામે એને કહેલું ય ખરું – ‘નીરુ, તું મને ‘રામ’ ...