વિધાતાએ કેમ જાણે..કાવ્યા ના લેખ આટલે સુધી જ લખ્યા હશે...એ તો વિધાતા જ જાણે... ધીરે ધીરે વિક્કી આ ધટના માંથી બહાર આવવાં મથતો રહે છે.કેમ કરતાં પણ એ કાવ્યા ને ભુલી શકતો નથીં.
વિધાતાએ કેમ જાણે..કાવ્યા ના લેખ આટલે સુધી જ લખ્યા હશે...એ તો વિધાતા જ જાણે... ધીરે ધીરે વિક્કી આ ધટના માંથી બહાર આવવાં મથતો રહે છે.કેમ કરતાં પણ એ કાવ્યા ને ભુલી શકતો નથીં.