સસ્પેન્સ થ્રીલર નવલકથાઓનાં વાચકો અને કંઇક હટકે વાંચવા માંગતાં હોય એવાં મિત્રોને મારી નવલકથાઓ જરૂર ગમશે. 9099278278 પર વોટ્સએપ કરીને તમે નવલકથા વિશે તમારો અભિપ્રાય આપી શકો છો. અત્યાર સુધીમાં પ્રકાશિત નવલકથાઓ.
નો રીટર્ન.
નો રીટર્ન-૨
નસીબ
નગર.
અંજામ
અંગારપથ
અર્ધ-અસત્ય
અને હાલમાં મુંબઈ સમાચારમાં ધારાવાહિક રૂપે પબ્લિશ થઈ રહી છે આઈલેન્ડ. આ તમામ રચનાઓ ફક્ત એક જ વ્યક્તિને સમર્પિત છે... અશ્વિની ભટ્ટ.
આ નવલકથાઓ પુસ્તક તરીકે પણ ઉપલબ્ધ છે.
સમસ્યાનો વિષય
સમસ્યાનો વિષય
સમસ્યાનો વિષય