pratilipi-logo પ્રતિલિપિ
ગુજરાતી

આત્મા ની પરિપૂર્ણતા

4.4
4628

સંગાથ બુક માં publish થયેલી વાર્તા વરસાદ રોકાવાનું નામ જ નહોતો લેતો. અને કોઈકે  દરવાજો ખખડાવ્યો, એ ભાગદોડમાં મને પગમાં ભયંકર ઇજા થઈ હોવાથી લોહી બંધ થવાનું નામ નહોતું લેતું. હું માંડ માંડ છુપાઈ ...

હમણાં વાંચો
લેખક વિશે
author
પારુલ અમિત

"પંખુડી " - From Gandhinagar મને વાંચન અને લેખન નો ખુબ શોખ છે.હું લખું તો એમ થાય કે શ્વાસ લેવાય છે ,બીજી પલોજળો માં ક્યાં પડાય છે.મારું લખાણ મારું મૌલીક છે, મારાં લખાણ ની ઉઠાંતરી કોપી રાઈટ નો ભંગ ગણાશે. માટે કોઈએ પણ મારી રચનાને પોતાના નામે ક્યાંય ચઢાવવી, નકલ કરવી કે છપાવવી નહીં.

ટિપ્પણીઓ
  • author
    આપનું રેટિંગ

  • કુલ ટિપ્પણી
  • author
    S.K. Patel
    20 जुलाई 2019
    વાહ વાહ જીવન શું છે અને એનું મહત્વ શું છે એ આ સ્ટોરી માં ખૂબ જ સુંદર રીતે દર્શાવ્યું છે...... ક્યારેય પણ એકાદી બે મુશ્કેલી થી પીછેહટ કરીને જીવન ટૂંકાવવા નો વિચાર નઈ કરવો....... બસ એક વખત મગજ શાંત કરી ને પ્રકૃતિ ને માણવા ની કોશિશ કરવી એટલે વિચારો બધા પોઝિટિવ થઈ જાય..... ખૂબ ખૂબ ખૂબ જ સુંદર રચના છે.......
  • author
    मस्त - कलंदर
    18 जुलाई 2019
    આગળના ચાર પાના તો બે બે વાર વાંચવા પડ્યા... સ્ટોરી ને સમજવા માટે એના એક એક શબ્દ સમજવા જરૂરી હતા... ત્યાર બાદ ગાડી પાટે ચડી... અને છેલે તો ગાડી top ગિયેર માં જ આવી ગઈ.. લખાણ માં ક્યાંક શબ્દો ની error છે પણ ધ્યાનપૂર્વક વાંચ્યું હોય તો સમજાઈ જાય છે.... સરસ સ્ટોરી લખી છે અને એનો end તો બવ જ સરસ છે... સાચે જ કહેવાય છે ને સંકલ્પ કરો તો કઈ પણ અશક્ય નથી... જ્યારે માણસ પોતાની શક્તિઓ ને ઓળખી જાય એને પછી કાઈ ઓળખવાની જરૂર નથી પડતી...
  • author
    કોમલ "#સુવિચાર"
    27 जुलाई 2019
    Atyant rasik tatha atyant gudharth.. જે લોકો Jivan na ક્યારેય આત્મહત્યા taraf preraya hoy એ લોકો please એક વાર vachi lejo, ફરી આત્મહત્યા માટે વિચાર નઈ આવે.. Khub khub saras chhe.. ઊંડાણ thi samajiye to khabar pade ke આત્મહત્યા થી આત્મા શરીર no ત્યાગ કરે તો કેવી સજા ભોગવવી પડશે એટલે આત્મહત્યા વિચાર માત્ર paap છે.. Jivan sukhe thi jiviye અને જે જીવ ને આપડા સાથ ni jarur chhe emne મદદ kariye.. વાર્તા ma jem sasalu છે em ઘણા લોકો aapdi આસપાસ છે હેલ્પ them..
  • author
    આપનું રેટિંગ

  • કુલ ટિપ્પણી
  • author
    S.K. Patel
    20 जुलाई 2019
    વાહ વાહ જીવન શું છે અને એનું મહત્વ શું છે એ આ સ્ટોરી માં ખૂબ જ સુંદર રીતે દર્શાવ્યું છે...... ક્યારેય પણ એકાદી બે મુશ્કેલી થી પીછેહટ કરીને જીવન ટૂંકાવવા નો વિચાર નઈ કરવો....... બસ એક વખત મગજ શાંત કરી ને પ્રકૃતિ ને માણવા ની કોશિશ કરવી એટલે વિચારો બધા પોઝિટિવ થઈ જાય..... ખૂબ ખૂબ ખૂબ જ સુંદર રચના છે.......
  • author
    मस्त - कलंदर
    18 जुलाई 2019
    આગળના ચાર પાના તો બે બે વાર વાંચવા પડ્યા... સ્ટોરી ને સમજવા માટે એના એક એક શબ્દ સમજવા જરૂરી હતા... ત્યાર બાદ ગાડી પાટે ચડી... અને છેલે તો ગાડી top ગિયેર માં જ આવી ગઈ.. લખાણ માં ક્યાંક શબ્દો ની error છે પણ ધ્યાનપૂર્વક વાંચ્યું હોય તો સમજાઈ જાય છે.... સરસ સ્ટોરી લખી છે અને એનો end તો બવ જ સરસ છે... સાચે જ કહેવાય છે ને સંકલ્પ કરો તો કઈ પણ અશક્ય નથી... જ્યારે માણસ પોતાની શક્તિઓ ને ઓળખી જાય એને પછી કાઈ ઓળખવાની જરૂર નથી પડતી...
  • author
    કોમલ "#સુવિચાર"
    27 जुलाई 2019
    Atyant rasik tatha atyant gudharth.. જે લોકો Jivan na ક્યારેય આત્મહત્યા taraf preraya hoy એ લોકો please એક વાર vachi lejo, ફરી આત્મહત્યા માટે વિચાર નઈ આવે.. Khub khub saras chhe.. ઊંડાણ thi samajiye to khabar pade ke આત્મહત્યા થી આત્મા શરીર no ત્યાગ કરે તો કેવી સજા ભોગવવી પડશે એટલે આત્મહત્યા વિચાર માત્ર paap છે.. Jivan sukhe thi jiviye અને જે જીવ ને આપડા સાથ ni jarur chhe emne મદદ kariye.. વાર્તા ma jem sasalu છે em ઘણા લોકો aapdi આસપાસ છે હેલ્પ them..