pratilipi-logo પ્રતિલિપિ
ગુજરાતી

કારણ કહે

4.5
65

હૃદયની અનુભૂતિ કારણોના અવલંબનોને નથી ગણકારતી....

હમણાં વાંચો
લેખક વિશે
author
હર્ષદ દવે

લેખક, અનુવાદક. સાહિત્યમાં ઊંડો રસ. વાચક. નિવૃત્ત. સંગીતમાં પણ રસ ધરાવું છું. સિનિયર સીટીઝન. પ્રતિલિપિ જેવી સુંદર સાહિત્યિક પ્રવૃત્તિ બહુ ગમે. કમ્પ્યૂટર પર હિન્દી, ગુજરાતી અને અંગ્રેજીમાં કામ કરવામાં પણ અભિરુચિ ધરાવું છું. બેંકનાં મેનેજર પદેથી સ્વૈચ્છિક નિવૃત્તિ લઇ મારી મનગમતી સાહિત્યિક પ્રવૃત્તિ કરું છું. ફૂલછાબમાં મારી કોલમ જીવન-સંજીવની દર શનિવારે યુવાભૂમિ પૂર્તિમાં પ્રકાશિત થાય છે. લગભગ ચાલીસેક પુસ્તક/પુસ્તિકાઓ પ્રકાશિત થયા છે. ખલીલ જિબ્રાન, જે. કૃષ્ણમૂર્તિ, ઓશો, મોરારીબાપુ, હરીન્દ્ર દવે, હરકિસન મહેતા, દિલીપ રાણપુરા, ડો. નિરંજન મોહનલાલ વ્યાસ, ડો. સુધીર દીક્ષિત, ડો. નૂતન પંડિત, નાનાભાઈ ભટ્ટ જેવા લેખકોનાં પુસ્તકોના ગુજરાતી/હિન્દી અનુવાદો કર્યા છે. રહેવાનું વડોદરા છે.

ટિપ્પણીઓ
  • author
    આપનું રેટિંગ

  • કુલ ટિપ્પણી
  • author
    હિતેન્દ્રસિંહ
    11 જુલાઈ 2019
    ખુબ ખુબ અભિનંદન👍👍👍🙏🙏
  • author
    Alpa Sata
    06 નવેમ્બર 2019
    very nice 👌👌
  • author
    Dr. Arti Rupani
    11 જુલાઈ 2019
    wah.. abhinandan
  • author
    આપનું રેટિંગ

  • કુલ ટિપ્પણી
  • author
    હિતેન્દ્રસિંહ
    11 જુલાઈ 2019
    ખુબ ખુબ અભિનંદન👍👍👍🙏🙏
  • author
    Alpa Sata
    06 નવેમ્બર 2019
    very nice 👌👌
  • author
    Dr. Arti Rupani
    11 જુલાઈ 2019
    wah.. abhinandan