pratilipi-logo પ્રતિલિપિ
ગુજરાતી

ગઝલાવલોકન – વરસું તો હું ભાદરવો

5
4

વરસું તો હું ભાદરવો ને સળગું તો વૈશાખ; મારી પાસે બે જ વિકલ્પો, કાં આંસુ કાં રાખ. ઘેરાઉં તો વાદળ કાળા, વિખરાઉં તો વ્હાલ ભિંજાઉં તો શ્રાવણ છલબલ, કોરું તો દુષ્કાળ બીડાઉં તો સ્વપ્ન સલુણું, ઊઘડું તો હું ...

હમણાં વાંચો
લેખક વિશે
author
સુરેશ જાની

સમય બદલાતાં અને મનના તરંગોમાં ઊછાળા આવતાં ઘણા બધા બ્લોગો શરૂ કરેલા.  એવા જ તરંગોના  ઊછાળામાં એ કાળક્રમે ‘ગદ્યસૂર’માં  સમાવેશ થતા ગયા. પણ કવિતાનું ગદ્યમાં વિલીનીકરણ કરવાના ટાણે આ નવું મ્હોરૂં ચઢાવવું જરૂરી લાગ્યું. એક નદી બીજી નદી સાથે મળે, તો તો મોટી નદીનું નામ જ આગળના પ્રવાહમાં વપરાય. પણ આ તો નદી અને મેદાનનો મેળાપ – અને તે પણ સાધનાના કેફમાં! બ્લોગ - સુર સાધના ઇમેલ – [email protected]

ટિપ્પણીઓ
  • author
    આપનું રેટિંગ

  • કુલ ટિપ્પણી
  • author
    15 જાન્યુઆરી 2021
    very nice 👌
  • author
    આપનું રેટિંગ

  • કુલ ટિપ્પણી
  • author
    15 જાન્યુઆરી 2021
    very nice 👌