pratilipi-logo પ્રતિલિપિ
ગુજરાતી

ત્યજાયેલો માળો – એક અવલોકન

5
17

થોડાંક વર્ષ પહેલાં બોન્સાઈ બનાવવાના ચાળે ચઢ્યો હતો. બોન્સાઈ તો જ્યારે બનત ત્યારે ખરા. પણ, ‘જાતજાતના ઝાડની ડાળીઓની કલમ રોપવાથી અંકુર ફૂટે છે; અને નવો છોડ તૈયાર કરી શકાય છે.’ – એ જ્ઞાન આવવાના કારણે ...

હમણાં વાંચો
લેખક વિશે
author
સુરેશ જાની

સમય બદલાતાં અને મનના તરંગોમાં ઊછાળા આવતાં ઘણા બધા બ્લોગો શરૂ કરેલા.  એવા જ તરંગોના  ઊછાળામાં એ કાળક્રમે ‘ગદ્યસૂર’માં  સમાવેશ થતા ગયા. પણ કવિતાનું ગદ્યમાં વિલીનીકરણ કરવાના ટાણે આ નવું મ્હોરૂં ચઢાવવું જરૂરી લાગ્યું. એક નદી બીજી નદી સાથે મળે, તો તો મોટી નદીનું નામ જ આગળના પ્રવાહમાં વપરાય. પણ આ તો નદી અને મેદાનનો મેળાપ – અને તે પણ સાધનાના કેફમાં! બ્લોગ - સુર સાધના ઇમેલ – [email protected]

ટિપ્પણીઓ
  • author
    આપનું રેટિંગ

  • કુલ ટિપ્પણી
  • author
    Mudrika Dholakia
    15 જુન 2020
    ખૂબજ સરસ અને સત્ય
  • author
    પંકજ જાની
    15 જુન 2020
    સરસ
  • author
    આપનું રેટિંગ

  • કુલ ટિપ્પણી
  • author
    Mudrika Dholakia
    15 જુન 2020
    ખૂબજ સરસ અને સત્ય
  • author
    પંકજ જાની
    15 જુન 2020
    સરસ