ડૉ. ગુણવંત શાહ શ્રી ઉમાશંકર જોશીને નિર્દેશીને કહે છે કે ,"એક કવિની સીમા તો ત્યાં જ હોય જ્યાં જીવનની સીમા હોય."આ જ વાતને જરા જુદી રીતે કહીએ તો જીવનની સીમા એ આપણે આપણા ફરતી બાંધી લીધેલી પૂર્વગ્રહોની ...
sir, આપશ્રીએ લખેલો અભિપ્રાય એ પુસ્તક પ્રતિની ખરી અને solid છતાં પ્રવાહી કદરદાની સૂચવે છે. આનંદ થયો. આજકાલ અંતઃકરણ પૂર્વક બહુ ઓછા લોકો સાહિત્યને વાંચે, માણે કે અસ્વાદે છે. અને તમને હું એક પ્રતિસાદપ્રિય માણસ તરીકે પણ ઓળખું છું. ગુણવંત શાહ સાહેબની "ઝાંકળ ભીનાં પારિજાત" વાંચીને થયું હતું કે જાણે હ્રદય વીણા નો તાર પારિજાતની પાંખડીએ ટેરવું બનીને ઝંકૃત કર્યો છે .
સમસ્યાનો વિષય
સુપરફેન
બધા લેખક જેમની પાસે આ બેજ છે તેઓ સબસ્ક્રિપ્શન માટે યોગ્યતા ધરાવે છે
સુંદર રચના 2 વખત વાંચ્યા બાદ શબ્દો ને તેનામાં રહેલ હાર્દ સમજાયું...સાચી વાત કે જે પુસ્તક વિચારતા ના કરી મૂકે તેની કિંમત અભરાય પર રાખેલ વસ્તુ જેટલી જગ્યા રોકે તેના જેટલી પણ નથી... બીજી એક વાત કરી કે માણસ નામના પ્રાણી ને ખુલ્લી કોઈ પણ વસ્તુ સ્વીકાર નથી... એ પછી સનાતન સત્ય પણ કેમ ના હોય...
સમસ્યાનો વિષય
સુપરફેન
બધા લેખક જેમની પાસે આ બેજ છે તેઓ સબસ્ક્રિપ્શન માટે યોગ્યતા ધરાવે છે
sir, આપશ્રીએ લખેલો અભિપ્રાય એ પુસ્તક પ્રતિની ખરી અને solid છતાં પ્રવાહી કદરદાની સૂચવે છે. આનંદ થયો. આજકાલ અંતઃકરણ પૂર્વક બહુ ઓછા લોકો સાહિત્યને વાંચે, માણે કે અસ્વાદે છે. અને તમને હું એક પ્રતિસાદપ્રિય માણસ તરીકે પણ ઓળખું છું. ગુણવંત શાહ સાહેબની "ઝાંકળ ભીનાં પારિજાત" વાંચીને થયું હતું કે જાણે હ્રદય વીણા નો તાર પારિજાતની પાંખડીએ ટેરવું બનીને ઝંકૃત કર્યો છે .
સમસ્યાનો વિષય
સુપરફેન
બધા લેખક જેમની પાસે આ બેજ છે તેઓ સબસ્ક્રિપ્શન માટે યોગ્યતા ધરાવે છે
સુંદર રચના 2 વખત વાંચ્યા બાદ શબ્દો ને તેનામાં રહેલ હાર્દ સમજાયું...સાચી વાત કે જે પુસ્તક વિચારતા ના કરી મૂકે તેની કિંમત અભરાય પર રાખેલ વસ્તુ જેટલી જગ્યા રોકે તેના જેટલી પણ નથી... બીજી એક વાત કરી કે માણસ નામના પ્રાણી ને ખુલ્લી કોઈ પણ વસ્તુ સ્વીકાર નથી... એ પછી સનાતન સત્ય પણ કેમ ના હોય...
સમસ્યાનો વિષય
સુપરફેન
બધા લેખક જેમની પાસે આ બેજ છે તેઓ સબસ્ક્રિપ્શન માટે યોગ્યતા ધરાવે છે
અભિનંદન! પુસ્તકનું નામ: "વિચારોના વૃંદાવનમાં" લેખકનું નામ : ડૉ. ગુણવંત શાહ રચના પ્રકાશિત થઇ ગઈ છે. આપના મિત્રો સાથે રચના શેર કરો અને એમનો પ્રતિભાવ જાણો
સમસ્યાનો વિષય
સમસ્યાનો વિષય
સમસ્યાનો વિષય