pratilipi-logo પ્રતિલિપિ
ગુજરાતી

પૂજારીમાંથી અબજોપતિ

30
5

૧૯૭૪ ના તે દિવસે   ૧૩ વર્ષના નરેન્દ્રે જનમંગલ સ્તોત્રનું રટણ ૫૦૦મી વખત પૂરું કર્યું. આમ તો આ સ્તોત્રના રટણથી જીવનની વિટંબણાઓ દૂર થઈ જાય છે, એમ માનવામાં આવે છે, પણ નરેન્દ્ર માટે તો તે જરૂર કલ્યાણકારી ...