pratilipi-logo પ્રતિલિપિ
ગુજરાતી

પ્રતિલિપિ મિત્રો.

5
325

આજ થી હું મારી રચના મુકવા નો આરંભ કરી રહી છું. હું કોઈ મોટી લેખક નથી, કે નથી વધુ ભણેલ. પણ હા મારી ભાવના ઓ જરૂર મેં સાચા દિલ થી લખી છે.  એમાં કોઈ કપટ નથી. અને મને એમાં કોઈ સુધારા વધારા આવડતા નથી. ...

હમણાં વાંચો
લેખક વિશે
author
H. zala.

🙏😘 જયમાતાજી..😊 રાધેરાધે 🙏🌻(તા. 5/9/2019... પ્રતિલિપિ પર કવિતા & વાર્તા... આરંભ ) *લખવું મારું હ્રદય છે, શબ્દો મારો આત્મા છે. 🌸 હું H.Zala"લાગણી"..... મારો જન્મ એક નાનકડા ગામ અંકેવાળીયા...પિતાજી શિક્ષક શ્રી જેઠાલાલ એલ. જામળીયા, માતૃશ્રી ભાણીબા...પ્રાથમિક શિક્ષણ ગામમાં જ, પહેલું ધોરણ અને ચોથું ધોરણ પિતાજી પાસે જ ભણી,... માધ્યમિક શિક્ષણ.. શ્રી ભીમનાથ મહાદેવ વિદ્યાલય 🌸 દસ ધોરણ ફર્સ્ટ ક્લાસ પાસ. સાસરું ઢસાગામ... કર્મભૂમિ સુરત ..... 🌸....ગુજરાતી સાહિત્ય અનહદ વહાલું. સાથે મારું બાલુડું ખૂબ જ પ્યારું. મારુ લેખન એટલે જ મારા બાળકો. મારો પરિવાર મારો આત્મા. માઁ પપ્પા મારા હ્રદયમાં. મારા ભાઈબહેનની અતિ લાડલી, પુરા પરિવારની દીવાની. 😍 ચા પીવામાં ભારે ભૂખડ છું. રાઈસમાં હું તૂટી પડું છું. 😛એટલી હદે હું રે ભૂખડ છું. ઘીમાં તરબોળકડક સુખડી બહું ભાવે છે.😆 મારું કામ મને વહાલું છે. વાંચન - લેખન મારો ખૂબજ શોખ છે. ચશ્માં વિના ઘડીક ના ચાલતું. ગાવાનો પણ પાગલ શોખ છે. લાગણી ડ્રેસ ડિઝાઈનર છે. સિલાઈ કામમાં પરફેક્ટ છે. 🤗 સાડીને ચપ્પલ મને નવા જ ગમે છે. પીળો રંગ મારો અતિ મનપસંદ રંગ છે. એ શીવાય લાલ, લીલો, ગુલાબી, પેરોટ, બ્લેક, ઓરેન્જ, સફેદ,પણ બહુ ગમતા રંગ છે. ત્રણ આંગળીએ ત્રણ રિંગ (વીંટી) પહેરવી બેહદ મારો શોખ છે.😇 આવી દીવાની હું લાગણી... લેખન કરું છું. પ્રતિલિપિને માન જ કરું છું. મારા સૌ મિત્રોને નમન કરું છું. હું "લાગણી"....હું રે છું લાગણી.......તોયે જરૂર પડે તો બનું છું નાગણી.. ( કોઈવાર તો બનવું પડે શું કરવું ? 😑🥵..તો પછી..🫢) 🙏 🙏 જયહિન્દ 🙏 🌻 રાધેરાધે 🌻😍😘

ટિપ્પણીઓ
  • author
    આપનું રેટિંગ

  • કુલ ટિપ્પણી
  • author
    Jyotsna R Vaghela
    07 સપ્ટેમ્બર 2019
    વાહ ! આટલું સરસ તો લખતા આવડે છે . અને એક વાત કહું મેં પણ મારા પતિના મૃત્યું ના દુઃખમાં જ લખવાનું ચાલું કર્યું હતું . અને આજે મારા આઠસો ફોલોઅર્સ છે અને મારી રચનાઓ 60 હજાર જણાએ વાંચી છે . એક વખત ટોપ લેખકમાં , બે વખત ટોપ રેટેડમાં અને ઘણીવાર સક્રિય લેખકમાં નામ આવ્યું છે . હું પણ એ જ લખું છું જે સચ્ચાઇ હોય . 🌹🌹🌹
  • author
    Zalavadiya Kalpesh
    12 નવેમ્બર 2019
    🙏 અંતરાત્મા કહેતો હોય ત્યારે બાળ-શબ્દ પણ પરમેશ્ચર કહેવાય . 🙏💐💐💐💐💐💐💐💐
  • author
    S.K. Patel
    13 સપ્ટેમ્બર 2019
    ખૂબ જ સુંદર લખાણ..... keep it up we are always with you 🙏🙏
  • author
    આપનું રેટિંગ

  • કુલ ટિપ્પણી
  • author
    Jyotsna R Vaghela
    07 સપ્ટેમ્બર 2019
    વાહ ! આટલું સરસ તો લખતા આવડે છે . અને એક વાત કહું મેં પણ મારા પતિના મૃત્યું ના દુઃખમાં જ લખવાનું ચાલું કર્યું હતું . અને આજે મારા આઠસો ફોલોઅર્સ છે અને મારી રચનાઓ 60 હજાર જણાએ વાંચી છે . એક વખત ટોપ લેખકમાં , બે વખત ટોપ રેટેડમાં અને ઘણીવાર સક્રિય લેખકમાં નામ આવ્યું છે . હું પણ એ જ લખું છું જે સચ્ચાઇ હોય . 🌹🌹🌹
  • author
    Zalavadiya Kalpesh
    12 નવેમ્બર 2019
    🙏 અંતરાત્મા કહેતો હોય ત્યારે બાળ-શબ્દ પણ પરમેશ્ચર કહેવાય . 🙏💐💐💐💐💐💐💐💐
  • author
    S.K. Patel
    13 સપ્ટેમ્બર 2019
    ખૂબ જ સુંદર લખાણ..... keep it up we are always with you 🙏🙏