કોઈ મોટી લેખિકા નથી કે ના તો લખવાનું વ્યસન છે.. વૈદ્ય છું અને લેખન એ ઓસડ છે મારા માટે.. શબ્દોને ઔષધની જેમ વાપરું છું.. જ્યારે બહુ ખુશ કે દુઃખી હોઉં આ શબ્દો ને કાગળ પર ઉતારું છું. બીજા કોઈ ને મારું લખાણ ગમે પણ ખરાં અને ના પણ ગમી શકે પણ જ્યારે લખું છું ત્યારે મને મારી સાથે પ્રેમ થાય છે અને પ્રેમ માણસ ને સૌથી વધુ ખુશ રાખી શકે એટલે લખું છું..
સમસ્યાનો વિષય
સમસ્યાનો વિષય
સમસ્યાનો વિષય