pratilipi-logo પ્રતિલિપિ
ગુજરાતી

બે શબ્દ

5
124

બે શબ્દો.    ------------   આપ સૌને નવાઈ લાગશે કે,મેં 62 વર્ષ પછી નિવૃત્તિ બાદ લખવાનું ચાલુ કર્યું. પ્રતિલિપિએ જે મંચ પૂરો પાળ્યો છે એ અદભુત તો છે જ પણ સાથે સાથે ગુજરાતી ભાષાનું જે સંવર્ધન કર્યું ...

હમણાં વાંચો
લેખક વિશે

અંજાર ..કચ્છ. ... હાલ...વડોદરામાં... નિવૃત્તિ નો આનંદ માણી રહ્યો છું. પ્રતિલીપીનો આભારી છું,સાથે સાથે મારા ફોલોવર્સ, વાચકો અને લેખક મિત્રોનો ઋણી છું કે એ સૌએ મારી ક્ષતિ ભૂલી ગતિમાં રાખ્યો છે. 9825634709

ટિપ્પણીઓ
  • author
    આપનું રેટિંગ

  • કુલ ટિપ્પણી
  • author
    07 ડીસેમ્બર 2023
    સચોટ, નિખાલસ વાત.
  • author
    25 સપ્ટેમ્બર 2023
    વાહ રાજેન્દ્રભાઈ. આપની કલમ અને લેખન બંને વખાણવા લાયક છે. આઝાદીનો ચસ્કો નવલકથા વાચકોને શરૂથી અંત સુધી જકડી રાખવામાં સફળ થઈ છે. મેં જેટલા ભાગ વાંચ્યા બધા લેખનની દષ્ટિએ ઉત્કૃષ્ટ લાગ્યા. કથાનો પ્રવાહ એકધાર્યો રહ્યો છે. આપની પાસેથી હજુ વધુ ઉત્તમ નવલકથા મળતી રહેશે તેવો આશાવાદ ઠગારો નહીં નીવડે. આપને, આપની લેખન પ્રવૃત્તિને અને આપની સાહિત્ય સાધનાને સો સલામ. આપ ખૂબ સુંદર સાહિત્ય વર્ષો વર્ષ પીરસતા રહો તેવી શુભેચ્છા અને પ્રાર્થના.
  • author
    26 સપ્ટેમ્બર 2023
    સોલંકી સર, નમસ્તે આપે આપની આ કલાને આટલા વર્ષો સુધી હ્દયના કોઇ ખુણે સાચવીને મૂકી દીધી હતી જે હવે પ્રગટ કરી(થઇ).આપની નવલકથા દેવત્વ હોય કે પુનર્જન્મ કે પછી હવેલીનો હકદાર અને આ આઝાદીનો ચસ્કો તો આપણા નજીકના ઇતિહાસનું વર્ણન કરતી અને અમુક વણલખાયેલા પ્રસંગોને રજુ કરતી અદ્ભુત નવલકથા રહી. થોડો આરામ કરી ફરીથી એક નવી નવલકથા લઇને જલ્દીથી આવો એવી હ્દયપૂર્વકની શુભેચ્છાઓ💐💐 આપની ટૂંકી વાર્તાઓ કે નવલિકાઓ પણ સરસ હોય છે👌👌👍💐 🙏🙏
  • author
    આપનું રેટિંગ

  • કુલ ટિપ્પણી
  • author
    07 ડીસેમ્બર 2023
    સચોટ, નિખાલસ વાત.
  • author
    25 સપ્ટેમ્બર 2023
    વાહ રાજેન્દ્રભાઈ. આપની કલમ અને લેખન બંને વખાણવા લાયક છે. આઝાદીનો ચસ્કો નવલકથા વાચકોને શરૂથી અંત સુધી જકડી રાખવામાં સફળ થઈ છે. મેં જેટલા ભાગ વાંચ્યા બધા લેખનની દષ્ટિએ ઉત્કૃષ્ટ લાગ્યા. કથાનો પ્રવાહ એકધાર્યો રહ્યો છે. આપની પાસેથી હજુ વધુ ઉત્તમ નવલકથા મળતી રહેશે તેવો આશાવાદ ઠગારો નહીં નીવડે. આપને, આપની લેખન પ્રવૃત્તિને અને આપની સાહિત્ય સાધનાને સો સલામ. આપ ખૂબ સુંદર સાહિત્ય વર્ષો વર્ષ પીરસતા રહો તેવી શુભેચ્છા અને પ્રાર્થના.
  • author
    26 સપ્ટેમ્બર 2023
    સોલંકી સર, નમસ્તે આપે આપની આ કલાને આટલા વર્ષો સુધી હ્દયના કોઇ ખુણે સાચવીને મૂકી દીધી હતી જે હવે પ્રગટ કરી(થઇ).આપની નવલકથા દેવત્વ હોય કે પુનર્જન્મ કે પછી હવેલીનો હકદાર અને આ આઝાદીનો ચસ્કો તો આપણા નજીકના ઇતિહાસનું વર્ણન કરતી અને અમુક વણલખાયેલા પ્રસંગોને રજુ કરતી અદ્ભુત નવલકથા રહી. થોડો આરામ કરી ફરીથી એક નવી નવલકથા લઇને જલ્દીથી આવો એવી હ્દયપૂર્વકની શુભેચ્છાઓ💐💐 આપની ટૂંકી વાર્તાઓ કે નવલિકાઓ પણ સરસ હોય છે👌👌👍💐 🙏🙏