તમારી પસંદગીની ભાષા સિલેક્ટ કરો
હોમ
શ્રેણી
લખો
સાઈન ઇન
સદગુરુ કૃપા હી કેવલમ. વિષય- બગીચાનું ફૂલ. શીર્ષક- એ કારમી યાદ! કવિતા બેટા!! અંધારું થઈ ગયું છે, દીવાનખંડની લાઈટ તો કર!! ક્યાં સુધી આમ અંધારામાં ગુમસૂમ બેઠી રહીશ, એમ અંદરથી કુમુદ બેનનો અવાજ ...
આજે આ પ્રતીલિપી માં મારી ૫૧ કવિતા પૂરી થઈ. આ વાંચનાર ને મારા સ્નેહ વંદન. આમ તો હું એક સામાન્ય ગૃહિણી છું સંતાનોને સારી રીતે ઉછેરવા માટે મે આ નિર્ણય લીધો હતો જન્મ નાગર કુળમાં થયો હતો એટલે નરસિંહ ને તેની રચના વાંચતા વાંચતા ક્યારે લખવાની શરૂઆત થઇ તે ખબર જ ન પડી લખેલું પણ ઘણું છે ને અંદર પણ ઘણુ છે સદઞુર ની કૃપા થશે તેમ લખાતું જશે બઘા અહીં લખનારાઓ મને માફ કરે હજી હું કોઈ ને સરખી રીતે વાંચી નથી શકી સૌને મારા જય સીયારામ.
આજે આ પ્રતીલિપી માં મારી ૫૧ કવિતા પૂરી થઈ. આ વાંચનાર ને મારા સ્નેહ વંદન. આમ તો હું એક સામાન્ય ગૃહિણી છું સંતાનોને સારી રીતે ઉછેરવા માટે મે આ નિર્ણય લીધો હતો જન્મ નાગર કુળમાં થયો હતો એટલે નરસિંહ ને તેની રચના વાંચતા વાંચતા ક્યારે લખવાની શરૂઆત થઇ તે ખબર જ ન પડી લખેલું પણ ઘણું છે ને અંદર પણ ઘણુ છે સદઞુર ની કૃપા થશે તેમ લખાતું જશે બઘા અહીં લખનારાઓ મને માફ કરે હજી હું કોઈ ને સરખી રીતે વાંચી નથી શકી સૌને મારા જય સીયારામ.
સમસ્યાનો વિષય
સમસ્યાનો વિષય