ઘણુંબધું લખવાની એક અદમ્ય ઈચ્છા મનને ઢંઢોળી રહી હતી અને તેને પ્રતિલિપિ જેવું પ્લેટફોર્મ મળ્યું તો વિચારોને વાચા મળી અને કલમને પ્રેરણા મળી. ઘણીબધી ટૂંકી વાર્તાઓ તેમજ નવલકથાઓ લખી છે જેને મારા વ્હાલા વાચક મિત્રોએ સુંદર પ્રતિભાવ આપીને હંમેશા બિરદાવી છે અને મને નીત નવું લખવાની પ્રેરણા આપતાં રહ્યાં છે. મારા વ્હાલા વાચક મિત્રોનો તેમજ પ્રતિલિપિનો ખૂબ ખૂબ આભાર...વાંચતા રહેજો તેમજ આપ સૌના અમુલ્ય પ્રતિભાવ આપતા રહેજો 🙏.
- જસ્મીના શાહ 'જસ્મીન'
સમસ્યાનો વિષય