pratilipi-logo પ્રતિલિપિ
ગુજરાતી

આજ ની નારી 🌺

5
5

આજની નારી કદી ના હારી જીંદગી ની હર મુશ્કેલ પરિસ્થિતિ રાખે છે ખુદ ને હસ્તી કેમ કે આજની નારી કદી ના હારી .ચલાવે છે ઘર સંસાર સમાજ હોય કે દુનિયા બધા નો સામનો કરતી હસ્તી હસ્તી .દર્દ અને તકલીફ સહન કરી ...

હમણાં વાંચો
લેખક વિશે
author
Aditya
ટિપ્પણીઓ
  • author
    આપનું રેટિંગ

  • કુલ ટિપ્પણી
  • author
    Aniruddhsinh zala "રાજ"
    08 માર્ચ 2023
    ખુબ જ ઉત્તમ સર્જન ભારતીય નારી શક્તિને નમન "ભલભલાને ભરાવે પળમાં ઈ પાણી એવી ભારતની શૌર્યવંત છે નારી. " ........ આજના યુગની નારીના વખાણ કરો એટલા ઓછા છે દરેક ક્ષેત્રમાં પ્રગતિ કરે છે તે પ્રશંશનીય છે પણ માન મર્યાદાની જાળવણીઘી વિમુખ, ધર્મથી વેગળી થાય છે તે દુઃખદ છે ભારતની સંસ્કૃતિ અનુસરતી નારી સતી, દેવી, શક્તિ તરીકે પુજાઈ છે જે પોતાની મર્યાદા વાણી વિવેક જાળવે છે અને પશ્ચિમી સંસ્કૃતિ અનુસરતી યુવતીઓ ઇન્ટેલિજેન્ટ હોય પણ આધ્યાત્મિક શક્તિઓ મેળવી શક્તિ નથી. જે એકલતા અનુભવે છે. તમામ પાસા વિચારી કર્મ યોગ અને વિજ્ઞાનનો સમન્વય સાધી આગળ પ્રગતિ કરતી નારી આજ પણ ખુબ જ દૈવી ગુણો ધરાવે છે. તે શક્તિ સ્વરૂપ છે. "નારી થકી જ ઉજળો સંસાર, નારી છલકાવે હેત નારી થકી જ નર મલકે, શક્તિ સ્વરૂપા સાચી નાર." ......... મહાન ભારતની મહાન નારીઓ હતી અને રહેશે સદાય તેવી મંગલકામના મારી રચના અહીં વચશોજી... ---*----" ભલભલાને ભરાવે પાણી ઈ નારી " દોહા છંદ
  • author
    Devendra B Raval
    08 માર્ચ 2023
    એકદમ ટૂંકું છતાં ચોટદાર આલેખન 👌👌👌👌👌👌
  • author
    Vipul Kadia
    11 માર્ચ 2023
    હે નારી તું નારાયણી 🙏 👌👌👌✍️✍️✍️
  • author
    આપનું રેટિંગ

  • કુલ ટિપ્પણી
  • author
    Aniruddhsinh zala "રાજ"
    08 માર્ચ 2023
    ખુબ જ ઉત્તમ સર્જન ભારતીય નારી શક્તિને નમન "ભલભલાને ભરાવે પળમાં ઈ પાણી એવી ભારતની શૌર્યવંત છે નારી. " ........ આજના યુગની નારીના વખાણ કરો એટલા ઓછા છે દરેક ક્ષેત્રમાં પ્રગતિ કરે છે તે પ્રશંશનીય છે પણ માન મર્યાદાની જાળવણીઘી વિમુખ, ધર્મથી વેગળી થાય છે તે દુઃખદ છે ભારતની સંસ્કૃતિ અનુસરતી નારી સતી, દેવી, શક્તિ તરીકે પુજાઈ છે જે પોતાની મર્યાદા વાણી વિવેક જાળવે છે અને પશ્ચિમી સંસ્કૃતિ અનુસરતી યુવતીઓ ઇન્ટેલિજેન્ટ હોય પણ આધ્યાત્મિક શક્તિઓ મેળવી શક્તિ નથી. જે એકલતા અનુભવે છે. તમામ પાસા વિચારી કર્મ યોગ અને વિજ્ઞાનનો સમન્વય સાધી આગળ પ્રગતિ કરતી નારી આજ પણ ખુબ જ દૈવી ગુણો ધરાવે છે. તે શક્તિ સ્વરૂપ છે. "નારી થકી જ ઉજળો સંસાર, નારી છલકાવે હેત નારી થકી જ નર મલકે, શક્તિ સ્વરૂપા સાચી નાર." ......... મહાન ભારતની મહાન નારીઓ હતી અને રહેશે સદાય તેવી મંગલકામના મારી રચના અહીં વચશોજી... ---*----" ભલભલાને ભરાવે પાણી ઈ નારી " દોહા છંદ
  • author
    Devendra B Raval
    08 માર્ચ 2023
    એકદમ ટૂંકું છતાં ચોટદાર આલેખન 👌👌👌👌👌👌
  • author
    Vipul Kadia
    11 માર્ચ 2023
    હે નારી તું નારાયણી 🙏 👌👌👌✍️✍️✍️