pratilipi-logo પ્રતિલિપિ
ગુજરાતી

અઘોર નગારા વાગે-પુસ્તક અંગે

4.5
772

સંતોની ધરા એવા જૂનાગઢમાં એક સિદ્ધ સંત થઈ ગયા.નામ હતું વેલનાથ!જે વેલા બાવાને નામે પ્રસિદ્ધ થયા.અઘોર નગારા વાગે..વેલાબાવા તારા અઘોર નગારા વાગે!પ્રાચીન ભજનનાં શબ્દો હતા આ!આજે એવા જ શીર્ષક ધરાવતા ...

હમણાં વાંચો
લેખક વિશે

વ્યવ્સાયે ડેપ્યુટી સેકશન ઓફિસર(મહેસુલ વિભાગ,સચિવાલય,ગાંધીનગર) અને શોખથી લેખિકા *** મન અને મગજમાં આવતા સતત વિચારોને ઉલેચીને શબ્દો રૂપે ઢાળવાનું કામ હું મારી વાર્તાઓમાં કરું છું.આ વિશ્વમાં ઘણી વસ્તુઓ મને રહસ્ય કે ઉખાણા જેવી લાગે છે.તેના જવાબ રૂપે હું મારી વાર્તા લખતી હોઉ એવું મને લાગે.મારા મનમાં વિચારોનું ધસમસતું પૂર આવે છે અને તે કોઈ વાર્તા સ્વરૂપે ઢળાઇ જાય છે.મારી વાર્તાઓ મારી અભિવ્યક્તિનું શ્રેષ્ઠ સાધન છે.અને આ અભિવ્યક્તિ માટે મને પ્રેરણા આપનાર મારા પતિદેવ છે.પ્રતિલિપિ પરના મારા દરેક વાચકોનો હું આભાર માનું છું.તમે મારી વાર્તાઓને આટલો સ્નેહ આપ્યો અને મને વધુને વધુ સારું લખવાની પ્રેરણા મળી. મારા વાચકો માટે મારુ ઇન્સ્ટાગ્રામ હેંડલ : divya_jadeja_vaghela

ટિપ્પણીઓ
  • author
    આપનું રેટિંગ

  • કુલ ટિપ્પણી
  • author
    ભરત ચકલાસિયા
    13 સપ્ટેમ્બર 2022
    આ પુસ્તકના બંને ભાગ મેં વાંચ્યા છે. કર્ણ પીચાશીની સિદ્ધ કરવાની સાધના અને અઘોરીઓની તંત્ર સાધના વિશે વાંચીને વિચારમાં પડી જવાયું હતું. વિજ્ઞાન જ્યાં ટૂંકું પડે એવી તંત્ર વિદ્યાઓ આપણા અઘોરપંથમાં અસ્તિત્વ ધરાવે છે. પેલા વકીલ સાહેબે જે રીતે એની પત્નીના ખૂનનો બદલો લીધો એ ભયાનક હતું. એ સિવાય મોહનલાલ અગ્રવાલે જાતે જ જોયેલી સાધનાઓ ખરેખર અદભુત કહી શકાય એવી હતી.
  • author
    Shaktisinh Chudasama
    13 સપ્ટેમ્બર 2022
    me aa pustak na 2 bhag vachela chhe bv srs chhe ane aa pustak vachya pachhi tme sacha Santo ne odkhta pn sikho Sako chho
  • author
    Malkiya Bhimjibhai
    13 સપ્ટેમ્બર 2022
    ખુબ સરસ રજુઆત 👌👌👌 જય વેલનાથ 🙏🏻🙏🏻
  • author
    આપનું રેટિંગ

  • કુલ ટિપ્પણી
  • author
    ભરત ચકલાસિયા
    13 સપ્ટેમ્બર 2022
    આ પુસ્તકના બંને ભાગ મેં વાંચ્યા છે. કર્ણ પીચાશીની સિદ્ધ કરવાની સાધના અને અઘોરીઓની તંત્ર સાધના વિશે વાંચીને વિચારમાં પડી જવાયું હતું. વિજ્ઞાન જ્યાં ટૂંકું પડે એવી તંત્ર વિદ્યાઓ આપણા અઘોરપંથમાં અસ્તિત્વ ધરાવે છે. પેલા વકીલ સાહેબે જે રીતે એની પત્નીના ખૂનનો બદલો લીધો એ ભયાનક હતું. એ સિવાય મોહનલાલ અગ્રવાલે જાતે જ જોયેલી સાધનાઓ ખરેખર અદભુત કહી શકાય એવી હતી.
  • author
    Shaktisinh Chudasama
    13 સપ્ટેમ્બર 2022
    me aa pustak na 2 bhag vachela chhe bv srs chhe ane aa pustak vachya pachhi tme sacha Santo ne odkhta pn sikho Sako chho
  • author
    Malkiya Bhimjibhai
    13 સપ્ટેમ્બર 2022
    ખુબ સરસ રજુઆત 👌👌👌 જય વેલનાથ 🙏🏻🙏🏻