pratilipi-logo પ્રતિલિપિ
ગુજરાતી

આળ...!

4.7
1779

આળ...! આ શબ્દ જેટલો વિચિત્ર છે એટલો જ એ અણિયાળો પણ છે.અને ઝેરીલો પણ છે, જાણે વીંછીનો ડંખ..! આળ એટલે આરોપ..એવી વાત કોઈના ઉપર રોપવામાં આવે કે જેમાંથી એક વજનદાર વૃક્ષ ઉગે.. અને એનું વજન વજ્ર જેવી ...

હમણાં વાંચો
લેખક વિશે
author
ભરત ચકલાસિયા

હું ગુજરાતી સાહિત્યનો જબરો શોખીન છું. હું ટૂંકી વાર્તાઓ, નવલકથાઓ અને કવિતાઓ, ગઝલો ખૂબ વાંચું છું અને ઘણીવાર લખું પણ છું. સાહિત્યમાં રસ રુચિ ધરાવનાર દરેક વ્યક્તિ મારા પ્રિય મિત્ર છે. મને હાસ્યવાર્તાઓ લખવી વધુ પસંદ છે કારણ કે મારો સ્વભાવ પણ ખૂબ જ રમુજી જ છે. મારી Youtube Chanal હસો ખડખડાટ ની લિંક. https://youtube.com/@writerbharatchaklashiya?si=PkYQO2B8-jbeJugv

ટિપ્પણીઓ
  • author
    આપનું રેટિંગ

  • કુલ ટિપ્પણી
  • author
    Hetal Sadadiya
    09 जुन 2020
    આવા કેસમાં દોષિતને કોઈ ફેર પડતો નથી.. એમને કોઇ લાંછન પણ લાગતા નથી. આટીઘૂંટીમાં નિર્દોષ લોકો જ ફસાઈ છે. ખાસ કરીને સંસ્કારી કહેવાતા ગામડામાં. ખરેખર પાત્રની પીડા-મનોવ્યથાનું હૃદસ્પર્શી વર્ણન છે.
  • author
    Vandana Patel
    18 जुलै 2022
    આળ મુકનારના હૈયાને પણ શાંતિ નહીં હોય
  • author
    sonal parmar
    11 जुन 2020
    યુવાની ના ઉંબરે ઉભા હોય ત્યારે આવી ઘટનાઓ ઘણાં ના જીવનમાં બનતી હોય છે. તમે માતા પિતા ની આબરૂ ને લાંછન ના લાગે તે કારણથી માનસિક રીતે વધારે પરેશાન થયા. ઉપરથી તમારો વધુ લાગણીશીલ સ્વભાવ અને ઉંમર બંને એ તમને એ આળ ના વિચારોમાં થી બહાર આવવા દીધા નહિ. આજના યુવક યુવતીઓ માટે તમારા આ અનુભવ માંથી ઘણું બધું શીખવા જેવું છે. આજના બેફામ કલ્ચર પ્રમાણે તો તમારી ઘટના સાવ નાની છે આજના યુવાનો માટે. કેમકે હવે તો લીવ ઇન રિલેશન શિપ નો જમાનો ચાલે છે. ભટકેલા યુવાનો અને યુવતીઓ ને શીખ રૂપ રચના છે તમારી. પોતાનું આત્મસન્માન શું, કુટુંબ ની આબરૂ શું અને ચરિત્ર શું તે શીખવું અને સમજવું જરૂરી છે. કેમકે નૈતિકતા રહી નથી સમાજમાં.
  • author
    આપનું રેટિંગ

  • કુલ ટિપ્પણી
  • author
    Hetal Sadadiya
    09 जुन 2020
    આવા કેસમાં દોષિતને કોઈ ફેર પડતો નથી.. એમને કોઇ લાંછન પણ લાગતા નથી. આટીઘૂંટીમાં નિર્દોષ લોકો જ ફસાઈ છે. ખાસ કરીને સંસ્કારી કહેવાતા ગામડામાં. ખરેખર પાત્રની પીડા-મનોવ્યથાનું હૃદસ્પર્શી વર્ણન છે.
  • author
    Vandana Patel
    18 जुलै 2022
    આળ મુકનારના હૈયાને પણ શાંતિ નહીં હોય
  • author
    sonal parmar
    11 जुन 2020
    યુવાની ના ઉંબરે ઉભા હોય ત્યારે આવી ઘટનાઓ ઘણાં ના જીવનમાં બનતી હોય છે. તમે માતા પિતા ની આબરૂ ને લાંછન ના લાગે તે કારણથી માનસિક રીતે વધારે પરેશાન થયા. ઉપરથી તમારો વધુ લાગણીશીલ સ્વભાવ અને ઉંમર બંને એ તમને એ આળ ના વિચારોમાં થી બહાર આવવા દીધા નહિ. આજના યુવક યુવતીઓ માટે તમારા આ અનુભવ માંથી ઘણું બધું શીખવા જેવું છે. આજના બેફામ કલ્ચર પ્રમાણે તો તમારી ઘટના સાવ નાની છે આજના યુવાનો માટે. કેમકે હવે તો લીવ ઇન રિલેશન શિપ નો જમાનો ચાલે છે. ભટકેલા યુવાનો અને યુવતીઓ ને શીખ રૂપ રચના છે તમારી. પોતાનું આત્મસન્માન શું, કુટુંબ ની આબરૂ શું અને ચરિત્ર શું તે શીખવું અને સમજવું જરૂરી છે. કેમકે નૈતિકતા રહી નથી સમાજમાં.