એક ભાઈ ધગધગતા તાપે બપોરને સમયે વડલા નીચે એક પગ ઉપર બીજો પગ ચઢાવીને સુતો હતો. એવામા કોઈ વટેમાર્ગુ આવ્યાં, એમણે પૂછ્યું "ભાઈ દ્વારકાનો રસ્તો કઈબાજુનો છે? તો જે ભાઈ સુતાં હતા એમણે પણના ઈશારાથી રસ્તો ...
ગુજરાતી સાહિત્યનો "શોખ સૌરાષ્ટ્રની રસધાર વાંચ્યા પછી, "વધુ જાગ્યો, આમતો વારસામાં વાંચન વિશેષ હતું જ, એમા સર્જનાત્મક કોર્સ કર્યો, "પછી પણ કંઇક અધુરું લાગ્યું. "પિંગળ શાસ્ત્ર અનુસાર ચારણી છંદો ૧૨ થી ૧૫ જેટલાં શિખ્યો, ગઝલો પણ,અને મુક્તક, હાઇકુ બસ અત્યારે એ નિજાનંદમાં રોજ નવી રચના કરતો રહું છું...
સારાંશ
ગુજરાતી સાહિત્યનો "શોખ સૌરાષ્ટ્રની રસધાર વાંચ્યા પછી, "વધુ જાગ્યો, આમતો વારસામાં વાંચન વિશેષ હતું જ, એમા સર્જનાત્મક કોર્સ કર્યો, "પછી પણ કંઇક અધુરું લાગ્યું. "પિંગળ શાસ્ત્ર અનુસાર ચારણી છંદો ૧૨ થી ૧૫ જેટલાં શિખ્યો, ગઝલો પણ,અને મુક્તક, હાઇકુ બસ અત્યારે એ નિજાનંદમાં રોજ નવી રચના કરતો રહું છું...
સમસ્યાનો વિષય
સમસ્યાનો વિષય
સમસ્યાનો વિષય