pratilipi-logo પ્રતિલિપિ
ગુજરાતી

અપ્રગટ આંસુ.

5
5

આંસુ મનુષ્યની અપ્રગટ લાગણીઓ વ્યક્ત કરતું માધ્યમ છે. આંસુ મનુષ્યમાં લાગણીઓ જીવંત હોવાનો અહેસાસ કરાવે છે. સમય અને સંજોગો મુજબ આંસુઓનું મૂલ્ય સ્પષ્ટ થાય છે. બાળક જન્મતા જ રડે છે , આંસુ પાડે ...

હમણાં વાંચો
લેખક વિશે
author
Mehul Shah

સારૂ કરવું છે.તો શરૂ કરો.

ટિપ્પણીઓ
  • author
    આપનું રેટિંગ

  • કુલ ટિપ્પણી
  • author
    Aniruddhsinh zala "રાજ"
    13 મે 2024
    ખુબ જ ઉત્તમ સર્જન આંસુઓનો પણ દુકાળ પડે "દુકાળ આંસુનો હવે જાણે નયનમાં ઝાઝેરો પડ્યો છે તેમાં નવો વ્હાલીના વિરહનો આકરો તાપ ખુબ નડ્યો છે" -------સુંદર સપનાં સજાવી જયારે હૈયા જોડાય મસ્ત સ્નેહમય જીવન વચ્ચે વ્હાલી જીદમાં આવીને અકારણ રિસાય અને રિસમાં દૂર જાય તો વ્હાલાના હદયમાં અસહ્ય વિરહની આગ જલતી રહે છે પણ વ્હાલીને ક્યાં કોઈ ફર્ક પડે છે. હદયની આગમાં નયનમાં આંસુનું સરોવર સુકાતા આંસુનો દુકાળ પડે વિરહ વેદના જુદાઈની ખુબ અસહ્ય હોય છે. મારી રચના અહીં વાંચશોજી -*--*-" આંસુઓનો દુકાળ વ્હાલીના વિરહમાં "
  • author
    Suresh Parmar
    28 જુન 2024
    ખુબ ખુબ ખુબ સરસ આલેખન.
  • author
    Shital malani "Schri"
    12 મે 2024
    nice one
  • author
    આપનું રેટિંગ

  • કુલ ટિપ્પણી
  • author
    Aniruddhsinh zala "રાજ"
    13 મે 2024
    ખુબ જ ઉત્તમ સર્જન આંસુઓનો પણ દુકાળ પડે "દુકાળ આંસુનો હવે જાણે નયનમાં ઝાઝેરો પડ્યો છે તેમાં નવો વ્હાલીના વિરહનો આકરો તાપ ખુબ નડ્યો છે" -------સુંદર સપનાં સજાવી જયારે હૈયા જોડાય મસ્ત સ્નેહમય જીવન વચ્ચે વ્હાલી જીદમાં આવીને અકારણ રિસાય અને રિસમાં દૂર જાય તો વ્હાલાના હદયમાં અસહ્ય વિરહની આગ જલતી રહે છે પણ વ્હાલીને ક્યાં કોઈ ફર્ક પડે છે. હદયની આગમાં નયનમાં આંસુનું સરોવર સુકાતા આંસુનો દુકાળ પડે વિરહ વેદના જુદાઈની ખુબ અસહ્ય હોય છે. મારી રચના અહીં વાંચશોજી -*--*-" આંસુઓનો દુકાળ વ્હાલીના વિરહમાં "
  • author
    Suresh Parmar
    28 જુન 2024
    ખુબ ખુબ ખુબ સરસ આલેખન.
  • author
    Shital malani "Schri"
    12 મે 2024
    nice one