pratilipi-logo પ્રતિલિપિ
ગુજરાતી

અર્જુન, ગીતા અને કૃષ્ણ

4.2
4575

ચહેરાઓ ઉલેચવામાં આખુય આયખું ખપી જાય એ ન પાલવે, અડધો વખત બીજાને ઉઘાડા પાડવામાં, ને અડધો સમય પોતાને ઢાંકી રાખવામા વિતાવવો એ કાઈ નફાનો ધંધો ન કહેવાય. બીજાની ઉણપ છાપરે ચડાવીને પોતાના અહંકારને ...

હમણાં વાંચો
લેખક વિશે
author
રાવલ હાર્દિક

હું કોણ? હું એટલે કોણ એ સવાલનો જવાબ શોધતો એક યુવાન. ભાવનગરમાં સરકારી નોકરીની સાથે સાથે મેં સાહિત્યનો શોખ પાળ્યો છે. ગઝલ, કવિતા અને સાહિત્યીક લેખોનો હું લોભી છું. વિજ્ઞાનની સફર ખેડવા હું હંમેશા તૈયાર હોવ છું. "શબ્દની સુવાસ" નામના નાનકડા પુસ્તકનો લેખક છું. પુસ્તકિયો કીડો હોવાની સાથે-સાથે આનંદ અને હાસ્ય મારા સાથી છે. ‌બસ, મારા વિશે હું આટલું જ જાણું છું.

ટિપ્પણીઓ
  • author
    આપનું રેટિંગ

  • કુલ ટિપ્પણી
  • author
    Naimish Bhatt
    28 માર્ચ 2018
    right
  • author
    Pyüs Pk
    22 મે 2017
    I love history
  • author
    Sudha Shah
    21 ઓકટોબર 2020
    ગીતા એ અર્જુન શ્રી કૃષ્ણ નું વિના અધૂરું છે, જ્યાં પાર્થ છે ત્યાં ક્રિષ્ણ ....saras
  • author
    આપનું રેટિંગ

  • કુલ ટિપ્પણી
  • author
    Naimish Bhatt
    28 માર્ચ 2018
    right
  • author
    Pyüs Pk
    22 મે 2017
    I love history
  • author
    Sudha Shah
    21 ઓકટોબર 2020
    ગીતા એ અર્જુન શ્રી કૃષ્ણ નું વિના અધૂરું છે, જ્યાં પાર્થ છે ત્યાં ક્રિષ્ણ ....saras