pratilipi-logo પ્રતિલિપિ
ગુજરાતી

અવાજોનું ઘર

4.4
17291

મધુબહેન ફરી પોર્ચમાં આવ્યાં. દૂર સુધી કોઈ દેખાયું નહીં. સૂમસામ રસ્તાઓ એદીની જેમ લાંબા થઈને નિષ્ક્રિય પડ્યા હતા – કદાચ એમની જિંદગીની જેમ. સૂર્ય ધૃષ્ટતાથી તપતો હતો. શરીર અને મનને લાહ્ય લાગી. પૉર્ચમાંથી ...

હમણાં વાંચો
લેખક વિશે
author
વર્ષા અડાલજા
ટિપ્પણીઓ
  • author
    આપનું રેટિંગ

  • કુલ ટિપ્પણી
  • author
    Chirag Chavda
    06 ऑक्टोबर 2018
    અવાજોનું ઘર, સરસ વાર્તા છે. આજે દીકરો પરણે એટલે એટલે તેમનો અલગ સંસાર રચાય છે. માતાપિતા સાથેના લગાવમાં, લાગણીમાં પણ બદલાવ આવે છે. આવું મોટાં ભાગના કિસ્સાઓમાં જોવા મળે છે.કેમ? ઉછેરમાં ખામી રહી ગઈ હશે? મને લાગે છે કે દરેક માતાએ દીકરીને સાચી કેળવણી આપવી જોઈએ. જેથી દીકરી વહુ બની જે ઘરમાં જાય ત્યાં સાસુ સસરાને પોતાના માતાપિતાની જેમ સાચવે. માતાપિતા પુત્રવધૂને દીકરી સમજીને તેવો વ્યવહાર રાખે તે જરૂરી છે. સંતાનો પ્રત્યેનો સ્નેહ મોહમાં પરિવર્તિત ના થાય તેની પૂરતી કાળજી રાખવી જોઈએ.
  • author
    Rameshchandra Rathod
    21 जानेवारी 2019
    બહેન, આપની કૃતિઓ બચપણથી વાંચતો આવ્યો છુ. હું આપનો ફેન છુ. જીવન સફરની જોડીમાથી પ્રૌઢાવસ્થામાં એક ની વિદાય થાય છે ત્યારે રહી ગયેલા સાથીની મનોદશા હું સમજી શકું છુ. કારણ કે હાલમાં જ મારા જીવનસાથીની વિદાય થઈ હોવાથી આ લાગણીઓ હું સુપેરે સમજી શકું છું.
  • author
    naushir dwivedi
    14 नोव्हेंबर 2018
    નવા નવા પદ્મ ખીલતા જાય છે અને ખાલીપો ફેલાતો જાય છે, Globalization
  • author
    આપનું રેટિંગ

  • કુલ ટિપ્પણી
  • author
    Chirag Chavda
    06 ऑक्टोबर 2018
    અવાજોનું ઘર, સરસ વાર્તા છે. આજે દીકરો પરણે એટલે એટલે તેમનો અલગ સંસાર રચાય છે. માતાપિતા સાથેના લગાવમાં, લાગણીમાં પણ બદલાવ આવે છે. આવું મોટાં ભાગના કિસ્સાઓમાં જોવા મળે છે.કેમ? ઉછેરમાં ખામી રહી ગઈ હશે? મને લાગે છે કે દરેક માતાએ દીકરીને સાચી કેળવણી આપવી જોઈએ. જેથી દીકરી વહુ બની જે ઘરમાં જાય ત્યાં સાસુ સસરાને પોતાના માતાપિતાની જેમ સાચવે. માતાપિતા પુત્રવધૂને દીકરી સમજીને તેવો વ્યવહાર રાખે તે જરૂરી છે. સંતાનો પ્રત્યેનો સ્નેહ મોહમાં પરિવર્તિત ના થાય તેની પૂરતી કાળજી રાખવી જોઈએ.
  • author
    Rameshchandra Rathod
    21 जानेवारी 2019
    બહેન, આપની કૃતિઓ બચપણથી વાંચતો આવ્યો છુ. હું આપનો ફેન છુ. જીવન સફરની જોડીમાથી પ્રૌઢાવસ્થામાં એક ની વિદાય થાય છે ત્યારે રહી ગયેલા સાથીની મનોદશા હું સમજી શકું છુ. કારણ કે હાલમાં જ મારા જીવનસાથીની વિદાય થઈ હોવાથી આ લાગણીઓ હું સુપેરે સમજી શકું છું.
  • author
    naushir dwivedi
    14 नोव्हेंबर 2018
    નવા નવા પદ્મ ખીલતા જાય છે અને ખાલીપો ફેલાતો જાય છે, Globalization