લેખન તો લોહીમાં જ હતું . જન્મથી જ . મારા નાના શ્રી વિમલશંકર શાસ્ત્રી અખંડ આનંદમાં લેખ લખતા હતા.
પણ, એ બીજ અંદર ક્યાંક ઊંડું દબાયેલું હતું. જવાબદારીની પળોજણમાં એ બીજ અંકુર જ ન થઈ શક્યું. પણ, મારા પતિએ મારું ધ્યાન એ તરફ દોરી મને પ્રોત્સાહિત કરી , મને મોકળાશ આપી, અને એ બીજમાંથી ક્યારે અંકુર ફૂટ્યા , ક્યારે નાનો છોડ થયો , અને ક્યારે આ વાર્તા રૂપી ફુલ બેઠા એની મને ખબર જ ના રહી.
મારા પતિએ એ બીજને ઉછેરવામાં જો ખાતરનું કામ કર્યું છે. તો, મારા વાચક મિત્રો એને પોતાના પ્રતિભાવો થી સીંચીને એક છોડ થવામાં મદદરૂપ થઈ રહ્યા છે.
સૌનો હૃદય પૂર્વક આભાર . બસ આમ જ આપના પ્રતિભાવો આપતા રહેશો. 🙏
Mo.
7779015553
સમસ્યાનો વિષય
સમસ્યાનો વિષય
સમસ્યાનો વિષય