pratilipi-logo પ્રતિલિપિ
ગુજરાતી

પુસ્તક પરિચય : માધવ ક્યાંય નથી

4.1
1488

માધવ ક્યાંય નથી... કારણ કે, માધવ તો છે પરિભ્રમણમાં. યુગે યુગે કૃષ્ણ હશે, કૃષ્ણ માટેનો તલસાટ હશે. કવિઓ, ભક્તો યુગો પછી પણ કૃષ્ણની ખોજ કરતા રહેશે.

હમણાં વાંચો
લેખક વિશે
author
વાગ્ભિ

My Blog : www.vagbhi.wordpress.com My Youtube channel: http://www.youtube.com/vagbhipathakparmar

ટિપ્પણીઓ
  • author
    આપનું રેટિંગ

  • કુલ ટિપ્પણી
  • author
    Bhavika Alpesh Italiya
    04 ಜುಲೈ 2017
    aa book kya malshe?
  • author
    Rohit Doshi
    28 ನವೆಂಬರ್ 2018
    શ્રી નારદજી શ્રીકૃષ્ણ ને મળવા એટલા આતુર છે , તલપાપડ થઈ ને કૃષ્ણ જ્યાં જાય એની પાછળ પાછળ દોડે છે પણ શ્રી કૃષ્ણા નારદજી ને લલચાવે છે . રાધાજી નું કૃષ્ણા ના વિયોગ નું વર્ણન ભાવ વિભોર કરી દે છે અને આંખ માં આંશુ લાવી દે છે . આ પુસ્તક એક વાર વાંચો , વારે વારે વાંચવા નું મન લલચાઈ જશે .
  • author
    Utsav Dave
    06 ಜನವರಿ 2020
    વાંચન કરનાર ની પોતાની માધવ માટે ની ખોજ દેવર્ષિ નારદ સાથે શરૂઆત થી જ જોડાઇ જઇ અને અંત સુધી જકડી રાખે એવું આ ભાઈ શ્રી હરીન્દ્ર દવે નું પુસ્તક, ખરેખર વારે વારે વાંચવું ગમે છે.
  • author
    આપનું રેટિંગ

  • કુલ ટિપ્પણી
  • author
    Bhavika Alpesh Italiya
    04 ಜುಲೈ 2017
    aa book kya malshe?
  • author
    Rohit Doshi
    28 ನವೆಂಬರ್ 2018
    શ્રી નારદજી શ્રીકૃષ્ણ ને મળવા એટલા આતુર છે , તલપાપડ થઈ ને કૃષ્ણ જ્યાં જાય એની પાછળ પાછળ દોડે છે પણ શ્રી કૃષ્ણા નારદજી ને લલચાવે છે . રાધાજી નું કૃષ્ણા ના વિયોગ નું વર્ણન ભાવ વિભોર કરી દે છે અને આંખ માં આંશુ લાવી દે છે . આ પુસ્તક એક વાર વાંચો , વારે વારે વાંચવા નું મન લલચાઈ જશે .
  • author
    Utsav Dave
    06 ಜನವರಿ 2020
    વાંચન કરનાર ની પોતાની માધવ માટે ની ખોજ દેવર્ષિ નારદ સાથે શરૂઆત થી જ જોડાઇ જઇ અને અંત સુધી જકડી રાખે એવું આ ભાઈ શ્રી હરીન્દ્ર દવે નું પુસ્તક, ખરેખર વારે વારે વાંચવું ગમે છે.