pratilipi-logo પ્રતિલિપિ
ગુજરાતી

book review - માનવી ની ભવાઈ (પન્નાલાલ પટેલ)

4.2
1925

પન્ના લાલ પટેલ દ્વારા લખેલી "માનવી ની ભવાઈ" એટલે... એક એવી અદ્ભુત અને ઉત્કૃષ્ટ વાર્તા, એવું લાગે જાણે એમાં વર્ણવેલા દરેક પાત્ર ખુદ જ આપણી આંખો સામે રમે છે અને કુદરત ને તો એક અલગ જ અંદાજ માં આલેખી ...

હમણાં વાંચો
લેખક વિશે
author
Bansari Modha

"જીવન કમલ" એટલે વિશ્વના સર્જનહારને સમજવાનું કાવ્ય એણે સર્જેલું આ સૌન્દર્યસભર કુદરત,આપણને આપેલા આ અમૂલ્ય જીવનની ભેટ, આ જીવનમાં પળે પળે ઉદભવતા અને અનુભવાતા મન ના પ્રવાહો, બદલાતા સંજોગો અને સંબંધો નાં પરિમાણ અને અંતે ખુદ ની ખોજ માં ખોવાઇને શબ્દો નાં માધ્યમ દ્વારા ઊર્મિઓ ને માણવાની સફર.... બસ એમ જ સહજ રીતે મારા મન મંથનથી પ્રગટેલા વિચારો ને કાવ્યાત્મક રીતે આલેખવાનો નાનો અમથો પ્રયાસ.. search "jivan kamal" on amazon kindle for read my book.

ટિપ્પણીઓ
  • author
    આપનું રેટિંગ

  • કુલ ટિપ્પણી
  • author
    Meeta Sarvaiya
    14 એપ્રિલ 2021
    માનવીની ભવાઈ વાતાઁ કયા વાચવા મળશે? pls koi pase link hoi to moklso🙏🏼
  • author
    Sam
    27 સપ્ટેમ્બર 2020
    its a beautiful book👍
  • author
    Jitendra Thakor
    12 એપ્રિલ 2021
    આખી નવલકથા આવતી નથી
  • author
    આપનું રેટિંગ

  • કુલ ટિપ્પણી
  • author
    Meeta Sarvaiya
    14 એપ્રિલ 2021
    માનવીની ભવાઈ વાતાઁ કયા વાચવા મળશે? pls koi pase link hoi to moklso🙏🏼
  • author
    Sam
    27 સપ્ટેમ્બર 2020
    its a beautiful book👍
  • author
    Jitendra Thakor
    12 એપ્રિલ 2021
    આખી નવલકથા આવતી નથી